SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ અધ ૨૮૫ દરેક પ્રકૃતિઓના અસંખ્યાત ભેદો સમજવા. અને તેથી જ દાનાદિ લબ્ધિમાં અસંખ્યાત પ્રકારો હાવાથી તે દરે કને એક સરખી હાતી નથી. અંતરાયક ના સંપૂર્ણ ક્ષય કરનાર જ દરેક આત્મામાં દાનાદિ લબ્ધિએ એક સરખી. હાય છે. આ પ્રમાણે જ્ઞાનાવરણીયકમ પાંચ પ્રકારે, દશનાવરણીયકમ નવ પ્રકારે, વેદનીયકમ એ પ્રકારે, માહનીયકમ અઠ્ઠાવીસ પ્રકારે, આયુષ્યકમ ચાર પ્રકારે, નામકમ એકસાને ત્રણ પ્રકારે, ગેાત્રકમ એ પ્રકારે, અને અંતરાયકમ પાંચ પ્રકારે મળી, આઠે કર્મીની ઉત્તર પ્રકૃતિએ એકસાને અડ્ડાવન થાય છે. નામક ની સડસડ્રુ પ્રકૃત્તિએ ગણવામાં આવે ત્યારે આઠે કમની કુલ્લ પ્રકૃતિએ એકસાને બાવીસ, તે ઉદય અને ઉદીરણામાં ગણાય છે. તેમાં પણ દનમેાહનીયની ત્રણ પ્રકૃતિઓમાંથી ખ'ધ સમયે તે મિથ્યાત્વ માહનીય જ અ'ધાતી હાઈ, મધમાં એકસાને વીસજ ગણાય છે. અને સત્તામાં તે એકસાને અઠ્ઠાવન ગણાય છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy