________________
પ્રકૃતિ અધ
૧૨૭
તે અમારૂં. અમારા કહ્યા પ્રમાણે ચાલે તે માણે જશે અને અન્યના કહેવા પ્રમાણે ચાલનારા માણે નહી જાય, એમ નહીં, પરંતુ સાચાને માનનાર મેક્ષે જશે, અને ખાટાને માનનારે મેક્ષે નહીં જાય. સાચાને માનનારા તરી જશે, અને જૂઠાને માનનારા ડૂબી જશે.
અમારા દર્શીનના વિરોધી ડૂબી જવાના અને અવિરાધી તરી જવાના, એ રૂપે સમ્યકૃત્વ અને મિથ્યાત્વની વ્યાખ્યા જૈનદર્શનમાં નથી. અમને માનેા કે ન માના, પણ સાચા રસ્તે આવેલા હૈાવા જોઈએ. જે પદાર્થોં જેવા રૂપે છે, તેવા રૂપે માન્યતાવાળા તરી જશે, અને નહીં માને તે તરવાને નહીં, વસ્તુ સ્વરૂપ જેવું હેાય તેવારૂપે માનવુ તે સમ્યક્ત્વ, અને તેથી વિપરીત માનવું તે મિથ્યાત્વ. આ એ શબ્દામાં કોઈને વાંધા કે ઝઘડો ન હાય.
હવે જગતને સાચું કબુલ છતાં પણ સાચું અને જુઠું કહેવુ' કાને ? તેના નિણૅયની પણ જરૂર રહે. ત્યાં જૈનદર્શીન કહે છે કે “ નિળપન્નત્તતાં,” મહાવીરે કહ્યું તેથી સાચું, અને કપિલાદિએ કહ્યું તેથી જુઠું, એમ નહીં. પણ જિનેશ્વરે કહ્યું તે સાચુ, અને અન્યે કહ્યું તે બ્રુ. હવે જિન કાને કહેવા ? તે તે અંગે વ્યાખ્યા આગળ વિચારાઈ ગઈ છે. એ વ્યાખ્યાનુસાર લક્ષણયુક્ત હોય તે જિન. પછી નામથી ભલે મહાવીર હાય, બ્રહ્મા હૈાય કે વિષ્ણુ હોય, પણ અઢાર દૂષણ રહિત તે જિન. અને તે જિનાએ