________________
૩૦૮
જૈન દર્શનને કવાદ
પૂર્ણ થયેલ અમુક કમેાંથી છૂટે છે પણ ખરા, અને નવીન કમને ખાંધે છે પણ ખરો. એટલે નવીન કમ'થી ખંધાવાપણું. તે સમયે સમયે સ'સારી આત્મામાં ચાલુ છે. આમ હાઈને, જીવને અનાદિ—કમ -મદ્ધ કહેવાને બદલે જીવને અનદ્વિસંતાન-અદ્ધ અથવા અનાદિ-કમ-પર'પરા-વેષ્ટિત કહેવા વધુ યોગ્ય છે.
પૂર્વીસ ́ચિત કર્યાં પૈકી અમુક કર્યંને સ્થિતિકાલ પૃ થયે તે ક્રમ આત્મામાંથી ક્ષય થઈ જાય છે. બંધાયેલ કમ, આત્મા સાથે કેટલા ટાઈમ સુધી સ્થિર રહી શકશે તે સ્થિતિકાલ, કર્યાં બધાતી વખતના સમયે જ નક્કી થયેલ હાય છે. તેને સ્થિતિબંધ કહેવાય છે. મિથ્યાત્વાદિના નિમિત્તથી એક જ પરિણામ દ્વારા સ ંચિત થતું ક, ઉત્કૃષ્ટ સ્થિતિવાળું પણ હાઈ શકે છે, અને જધન્ય સ્થિતિવાળું પણ હાઈ શકે છે. તીવ્ર અશુભપરિમાણુ દ્વારા નિત જે કર્માં, તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું હાય છે: માઠે પ્રકારના ક્રમ'ની ઉત્કૃષ્ટસ્થિતિ સમાન નહિ પણ ભિન્ન ભિન્ન હોય છે.
જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય અને અન્તરાય, એ ચાર પ્રકારનાં કર્મીની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટસ્થિતિ, ત્રીસ કેટા કાટી સાગરાપમ પ્રમાણુ છે. મેાહનીય કની ઉત્કૃષ્ટ સ્થિતિસીરોર કોટાકોટિ સાગરોપમ પ્રમાણુ અને નામકની તથા ગોત્રકમની ઉત્કૃષ્ટમાંઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કટાકોટિ સાગરોપમ પ્રમાણુ છે. બાકી રહેલ આયુષ્ય કમ”ની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તે તેત્રીસ સાગરોપમ પ્રમાણુ હાય છે.