________________
સ્થિતિબંધ-સબંધ પ્રદેશબંધ
૩૦૭ અનાદિપણું તે પ્રવાહની અપેક્ષાએ છે, પણ વ્યક્તિની અપેક્ષાએ સાદિ શાંત છે. કારણ કે વ્યક્તિની અપેક્ષાએ તે કર્મબંધન વધારેમાં વધારે સિત્તેર કડાકોડી સાગરોપમ કાળ પ્રમાણ હોઈ શકે. આત્મા સાથે વળગી રહેવાની તેનાથી અધિક સ્થિતિ કઈ પણ કર્મની છે જ નહિં. એટલે કેઈ કર્મવિશેષને સંગ કેઈ પણ જીવને અનાદિથી તે હોતું જ નથી.
જેમ એક દિવસ કે એક રાત્રિની શરૂઆત પણ છે, અને સમાપ્તિ પણ છે, છતાં પણ સમગ્ર રાત્રિ દિવસની અપેક્ષાએ દિવસ કે રાત્રિની શરૂઆત કહી શકીએ નહિં. એવી રીતે ભેગવવા આદિ દ્વારાએ કર્મ વિખુટાં પડતાં જાય છે, અને બંધનાં કારણેનું અસ્તિત્વ હેઈને જીવને નવાં નવાં કર્મ બંધાતાં રહે છે. જેથી પ્રવાહ રૂપે અથવા પરંપરારૂપે જીવની સાથે જડ એવા કર્મને જે સંગ છે, તે અનાદિકાલિન છે. પણ કેઈ કર્મવિશેષને સંગ જીવને અનાદિકાલિન હેતું નથી. જે જીવેને કર્મને સંગ હોય છે, તે જ જીવને કર્મને બંધ થઈ શકે છે. એટલે આજે કમને બાંધનારે આત્મા, ભૂતકાળમાં કેઈ કાળે કર્મરહિત હશે, એમ કહી શકાય જ નહિં. જેથી તે કર્મોદવાના કાળમાં નવાં નવાં કર્મોનું બંધન નવી નવી સ્થિતિવાળું થાય, અને તે જુદું જુદું ભેગવવું પડે એમાં નવાઈ નથી.
પ્રત્યેક સમયે આત્મા, પૂર્વબદ્ધ કર્મો પૈકી સ્થિતિકાળ
૧ જ નહિ
એ થાય, એ રજા નવાં