SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ - - - * **,* * * * - - - - - - 1 - - - - - - * * * * * * * * - - , , , ૧૬ જૈન દર્શનને કવાદ પર્યાય છે. તે એક પ્રદેશમાં પણ જે અવ્યાબાધ ગુણ રહેલે છે, તે અનન્ત છે. કેવળજ્ઞાનીની બુદ્ધિથી પણ જે એક ખંડના બે ખંડ ન થઈ શકે, તે ખંડને અવિભાગ કહે છે. અવ્યાબાધ સુખના એવા અવિભાગનું પ્રમાણ બતાવતાં શ્રી સર્વજ્ઞ દેવાએ કહ્યું છે કે, લેક તથા અલોકાકાશના એક એક પ્રદેશમાં સુખને એક એક અવિભાગ રાખવામાં આવે તે પણ, કાલેકરૂપ સર્વ આકાશમાં સમાઈ શકે નહીં. અર્થાત આકાશાસ્તિકાયના સર્વ પ્રદેશથી પણ આત્માના એક પ્રદેશમાં રહેલ સુખના અવિભાગઅંશે અનન્તગુણ છે. અર્થાત્ આત્મિક સુખ અનન્ત છે. જગતના અજ્ઞાની પ્રાણિઓ વાસ્તવિક સુખથી અનભિજ્ઞ હેવાથી આત્મિક સુખનું સ્વરૂપ સમજી શકતા નથી. એક માત્ર ઈન્દ્રિયજન્ય સુખને જ સુખ માનીને, સુખની અભિલાષાથી માની લીધેલ સુખની પ્રાપ્તિ માટે, પ્રયત્નશીલ હોવાથી, સુખના બદલે દુઃખ જ પામે છે. કારણ કે ઇન્દ્રિયજન્ય સુખ તે સ્વાધીન નથી. તેતે પરાધીન છે. ઉપચરિત છે. એ સુખ તે મુદ્દગલકર્મને વિપાક છે. પરવસ્તુના કારણ દ્વારા ઉત્પાદિત સુખ, તે શાશ્વત હોઈ શકતું નથી. કેમ કે તે સગિક સુખ હેવાથી સંગના વિયાગમાં તેજ સુખ, દુઃખનું કારણ બની જાય છે. એટલે એવા સુખને સુખ માનવું તે અજ્ઞાનતા જ છે. જે સુખ કઈ પણ ટાઈમે દુઃખનું કારણ બની શકતું નથી, જે સુખથી વધીને બીજું સુખ હોઈ શકે જ નહિ, જે સ્વાભાવિક છે, જે કોઈ અન્ય દ્વારા ઉત્પાદિત નથી, તે સુખ જ સત્ય સુખ છે. એવું આત્મિક સુખ જ પરમ આનંદને મા , મા જ ‘ દ '' 1 * “ ;. ન મ ય ર , 1: * * જા . . , , , .. * * = * કામ * * * * ને . .
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy