SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ`બદ્ધ કર્મોંમાં થતુ પરિવન ૪૩૭ કે, જેમાં તે તે કમનાં દલિયાંને વિપાકેદયમાં ન આવવા દેતાં પ્રદેશેાદયમાં વાળી દેવાનુ' બને છે. આથી તે કમ પેાતાના વિપાક એટલે કે પ્રભાવ બતાવી શકતું નથી, તેથી તે કમના પ્રભાવે આવરાઈ જતા આત્માને ગુણ આવરાતા નથી, પણ પ્રગટ થાય છે. આત્મામાં ધમ બે પ્રકારના છે. (૧) ઔદિયેક ધમ અને (૨) ક્ષાયેાપશમિક ધ કર્મીના ઉદયથી જે ગુણ, જે ધમ પ્રગટે તે ઔયિક કહેવાય, અને કમના ક્ષયાપશમથી જે પ્રગટે તે ક્ષાયેાપશમિક ધર્મ કે ક્ષાયેાપશમિક ગુણ કહેવાય. ઔદિયક ધથી આત્મામાં દુર્ગુણ્ણા, તથા ગુણેાને ઘાત કરનારા સંસ્કારા ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ, ગુસ્સા, અભિમાન, કપટ, કામ, હાસ્ય, શેક વીગેરે દુગુ ણ્ણા છે. તેમ જ અજ્ઞાન, નિદ્રા, દુખતા, અલાભ, એ વીગેરે આત્માના ગુણાના ઘાત કરનારા છે. આ બધાની ઉત્પત્તી ઘાતીકમના ઉદ્ગયથી થાય છે. જ્યારે જ્ઞાન, દશન, ક્ષમા, મૃદુતા, સમ્યક્ત્વ વીગેરે સદ્ગુણે છે. તે સગુણાની પ્રાપ્તિ તે જ ઘાતીકમના ક્ષયેાપશમથી થાય છે. મિથ્યાદ્રષ્ટી આત્મામાં ઘાતીકમ ના ઉદયથી ઔયિક ધર્માં પ્રાપ્ત થાય છે, અને તે પરપરાએ સંસારવૃદ્ધિનું કારણ અને છે. જ્યારે સમ્યદ્રષ્ટી આત્મા, ઘાતી કર્મોને ક્ષાયેાપમિક ભાવે વેઢે છે, એટલે તેનામાં ક્ષાયેાપશમિક ગુણેા પ્રાપ્ત થાય છે. એટલે ઘાતીકમ ક્ષયે પશમ ભાવે વેદવાને પુરૂષાર્થ કરવા જોઈએ. અહીં પુરૂ ષા ફોરવવા તરીકે પંચાચારનું પાલન, કષાયેાની ભયાનકતા વિષેનું વાંચન, શ્રવણ અને ચિ'તવન, સદ્ભાવનાએ,
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy