SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ જૈન દર્શનને કર્મવાદ साइमयमाणे, मायाए य सगुणों वरागाय । उपओगोलोहोश्चिय, जतो स तत्त्थेव उवरद्धो । सेससाकोहोच्चिय सपरो वधाईयमईयोतितोदोसो। तभ्लक्खणायलोभो, अहमुच्छाकेवलारागो॥ શબ્દાદિ નયોને અભિપ્રાય એ છે કે માન અને માયામાં સ્વગુણના રાગથી જે ઉપયોગ પ્રવર્તે છે, તે લેભરૂપ જ છે. કારણ કે તે તેમાં જ રંગાએલે છે. બાકીના અંશે સ્વપરની ઉપાઘાતની બુદ્ધિથી થયેલા હોવાથી ક્રોધરૂપ જ છે. વળી ઉપઘાત સ્વભાવવાળે લેભ, તે શ્રેષરૂપ અને મૂછત્મક લેભ કેવળ રાગરૂપ છે. આ હિસાબે માન અને માયાને જુદી જુદી દ્રષ્ટિએ ક્રોધ અને લેભમાં સમાવેશ કરી દઈ કષાના ક્રોધ અને લભ એમ બે પ્રકાર પણ ગણાવ્યા છે. વળી અન્યના દ્રવ્યનું હરણકરવાની બુદ્ધિરૂપ લેભ, તે અન્યના ઊપઘાત કરવારૂપ અધ્યવસાયમાં વતે હોય ત્યારે, તે ઢષમાં ગણાય છે. અને ન્યાયથી ઉપાર્જિત દ્રવ્યમાં મુØત્મક લેભને રાગમાં ગણાય છે. આ પ્રમાણે કષાયે તે રાગ અને દ્વેષરૂપ સમજવા. કર્મબંધમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ, એ ચાર હેતુઓ સાથે પ્રમાદને મુક્તાં બંધહેતુએ પાંચ પણ ગણાય છે. પ્રમાદ એટલે આત્માનું વિસ્મરણ, અર્થાત્ કર્તવ્યની સમૃતિમાં અસાવધાનતા રૂપ હોવાથી એ પણ એક
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy