SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બંધ છે ૧૭૯ - સમ્યક્ત્વની પ્રાપ્તિ જીવને બે રીતે થાય છે. નિસ અને ધામ, સહજ વિચાર કરવાથી સમ્યક્ત્વ પ્રાપ્તિ થાય તે નિસ, અને અન્યના ઉપદેશ વડે સમ્યક્ત્વ પ્રાપ્તિ થાય તે થિમ સમ્યકત્વ છે. તત્વાર્થ ભાષ્યમાં જે માટે કહ્યું છે કે – “तस्यानादों संसारे परिभ्रमतः कर्मत एव कर्मणः स्वकृतस्य बन्ध निकाचनोदय निर्जरापेक्षं नारक तिर्यग योनि मनुष्यामर भव ग्रहणेषु विविधं पुण्य-पाप-फलमनुभवतो ज्ञान दर्शनोपयोग स्वाभाव्यात् तानितानि परिणामा ध्यवसाय स्थानान्तराणि गच्छतोऽनादि मिथ्यादृष्टेरपि सतः परिणाम विशेषाद पूर्वकरण तादृग् भवति येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यते इत्येतत् निसर्ग सम्यग दर्शनम् ॥ આ સંસારચક્રમાં કર્મવશવર્તી જીવ સ્વકર્માનુસારે ચારે ગતિમાં પરિભ્રમણ કરતે, નાના પ્રકારનાં સુખ-દુખેને અનુભવ કરતે, નિર્જરા વડે આત્મસત્તામાં રહેલ કર્મ પર માણુઓને પરિશાટન કરતે, શુભાશુભ અધ્યવસાયના ગે પુનઃ નવીન કર્મને ઉપાર્જન કરતે છતે, પાણીના રેટની માફક સંસારમાં પરિભ્રમણ કરે છે. એ પ્રમાણે અનંતા પુદ્ગલપરાવર્તન સુધી અવ્યવહાર રાશિમાં સૂકમનિગેદમાં પરિભ્રમણ કરીને જન્મમરણાદિના અસહ્ય પરિતાપને ભેગવતે, અકામ નિર્જર વડે કર્મક્ષય કરતે, અનુક્રમે વ્યવહાર રાશિમાં આવે છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy