SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ :~ાનને ન'ક - + + પ્રકૃતિ બંધ ૧૬. બુદ્ધિ-મન જેટલાં મલીન–અશુદ્ધ, વિપરીત, તેટલું જ તેમાંથી પસાર થતું જ્ઞાન તે મલીન, અશુદ્ધ અને વિપરીત. હોય છે. અનિત્યમાં નિત્યતા, અશુચિમાં શુચિતા, દુઃખમાં સુખ અને જડમાં ચેતનતાની માન્યતા, એજ બુદ્ધિની મલિક તારૂપ મિથ્યાત્વ છે. - મિથ્યાવદશામાં જીવને ધર્મક્રિયા કરવાનું તે સૂઝે જ નહિં. કદાચ ધર્મક્રિયા કરે તે ફક્ત સંસાર સુખની. ખાતર પિતાની ઈચ્છા મુજબ કરે. યા તે દુનિયાના આવકાર-આકષણ આદિના અંગે જ કરે. અહીં શ્રદ્ધા વિપરીત. હોવાથી ભાવના પણ વિપરીત હોય છે. જેથી એ ક્રિયાવડે તેને આધ્યાત્મિક લાભ તે થતું જ નથી. બલકે. પ્રારાવાર નુકસાન થાય છે. કારણ કે એ કાળે સંસાર તરફ જ દિલ હેવાથી તે હતભાગી જીવ સંસારના તુચ્છ ફળે. ખાતર જ ધર્મકિયા કરતા હોય છે. વળી તે દશામાં કદાચ ઉદારતા, દયા, દાન, ક્ષમા, દાક્ષિણ્યતા આદિ નૈતિક ગુણ. હોય તે બહારથી દેખાતી તે ગુણેમાં મુદ્દલ વાસ્તવતા તે ન જ હોય. કારણ કે જીવ તે ટાઈમે બિસ્કુલ ગ્યતા ધરાવતે નહીં હોવાથી એ ગુણે જેમ જેમ ખીલે તેમ તેમ તેને વિકાસ તે ન જ થાય, બલકે તેનું આધ્યાત્મિક દ્રષ્ટિએ તે પતન જ થાય. સાચા સુખના ભંડારરૂપ અને દુખના. લલેશવિહેણ મોક્ષ પ્રત્યે અથવા તેનાં રામબાણ સાધને પ્રત્યે અને મોક્ષને અકસીર ઈલાજોને જીવનમાં વણી રહેલા મક, માન, કે ' -'.” નો [ જે૧૧
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy