________________
૩૯૪
જૈન દર્શનને કર્મવાદ વળી જાણી જોઈને ઈરાદાપૂર્વક મારવાની બુદ્ધિથી કોઈ ત્રસ જીવની હિંસા નહિં કરવાની ઈચ્છાવાળાને પણ કઈ વિકટ સંગમાં વિરોધીને વધ કરવાનો સમય આવી જાય છે. એટલે ગૃહસ્થ જે હિંસાનાં પચ્ચકખાણ લેવા ધારે તે “નિરપરાધી ત્રસજની સંકલ્પથી હિંસા નહિં કરવી,” એટલા પૂરતી જ અવિરતિથી વિરામ પામી શકે છે. હવે ઉપર જણાવ્યા મુજબ જે કાર્યમાં હિંસા થઈ જવા સંભવ છે, તે કાર્યોના હિસાબે પ્રતિજ્ઞા ન લઈ શકે તે પણ, સમ્યકત્વી ગૃહસ્થ તે દુઃખાતા દીલે થતા તે કાર્યોમાં, બની શકે તેટલી જયણા (જીવ રક્ષાની સાવચેતી) રાખવામાં તે કદાપિ ઉપેક્ષા સેવે નહિ. આપણે આવાં કાર્યોની કયાં પ્રતિજ્ઞા છે, એવું માની જયણની ઉપેક્ષા કરનારને સમ્યકત્વી કહી શકાતું નથી. પિતે અવિરતિથી બચી શકતું નથી, તેનું હૈયે દુઃખ ધરવાવાળો છે, જે ચીજોના વપરાશમાં કે કાર્યોમાં હિંસા થાય છે, તેવી ચીજો કે કાર્યો પૈકી બીનજરૂરી અગર જેના વપરાશને સંભવ પણ નથી, તેવી ચીજો કે કાર્યોને તે તે પચ્ચકખાણ બની જાય છે. અને જરૂરી ચીજોના વપરાશને પણ સંક્ષેપ કરી સંપૂર્ણ અવિપતિથી વહેલામાં વહેલી તકે બચવાના મનોરથવાળો થાય છે. આ ગૃહસ્થ અમુક અંશે પણ અવિરતિથી વિરામ પામેલ હેઈ, તે “દેશવિરતિ કહેવાય છે. આ દેશવિરતિધર ગૃહસ્થ તે અસત્ય-ચેરી-મૈથુન અને પરિગ્રહને પણ ભૂલપણે પશ્ચકખાણી બની શકતે હેઈ, તેના એ રીતના તેને “અણુવ્રત”
અને પરિચય દેશવિરતિલ હોઈ
કરવાથી બની શકતા