________________ - Kiew 9 PE અઝદન અ૩u) 5dવા અનંતરા61 અશgવીય સંસાર પરિભ્રમણ દૂર કરવા માટે, ધર્મ અને શુકલધ્યાનની તીવ્ર ચીનગારી દ્વારા આગ પ્રગટાવીને, આઠ કર્મરૂપી કાષ્ઠોને જલાવી નાંખીને, અબજો ગાઉ દૂર રહેલી સિદ્ધશિલા ઉપર પહોંચી, આપણે સિદ્ધાત્મા બનવાનું છે. અને ત્યાં આઠ કર્મોનો ક્ષય થવાથી પ્રાપ્ત થયેલા આઠ અક્ષય ગુણોથી વિરાજવાનું માળીયા નક આપણે સહુ સર્વોત્તમ કોટિના ઉજજવલ ધ્યાનદ્વારા સકલ કર્મને ભસ્મ કરી, નિર્મળ, રાંપૂર્ણ અને શાશ્વતા એવા મુકિતમાર્ગના સતત પ્રવાસી બનીએ, એવું બળ મળી, એજ પ્રભુ પ્રાર્થના ! KSKIK અજહાયક લLI GOીરગટ ની . ટદાર " જ્ઞાનાવરણી ) આયુ92) ચાનાઝિવધ મw આug પ્રમાદ રાય मातु सिध्दालमा स्थानि