________________
૪૩૪
જૈન દર્શનને કર્મવાદ પણ એક આવલિકા પૂરી થાય એટલે બીજી શરૂ થાય. દરેક ઉદયાવલિકામાં કર્મને ઉદય ચાલુ જ હોય છે. એમ કેટલીયે ઉદયાવાલિકાઓ વીત્યે છતે કર્મને ઉદયકાળ પૂરો થાય છે. આ રીતે કર્મદલિક ભેગવવાને કાર્યક્રમ હેય છે. અબાધાકાળ પૂરો થયા બાદ જ ઉદય શરૂ થઈ કમંદલિકે ઉદયાવલિકાઓમાં પ્રવેશવા વડે ફળદાયી બને છે. આ અબાધાકાળને નિયમ સ્થિતિબંધ ઉપર છે. તે નિયમ એવે છે કે-જઘન્ય સ્થિતિબંધે અંતર્મુહૂર્તને અબાધ કાળ (અમૃદયકાળ) હોય છે, સમયાધિક જઘન્ય સ્થિતિ બંધથી માંડી યથાવત્ પલ્યોપમને અસંખ્ય ભાગાધિકબંધથી આરંભી બીજા પામને અસંખ્યાત ભાગ પૂર્ણ થાય ત્યાં સુધી બે સમયાધિક અંતમું હને અબાધાકાળ પડે. એમ પલ્યોપમના અસંખ્યાતમા ભાગાધિક બંધે, સમય સમયને અબાધાકાળ વધારતાં, પુર્ણ કડાકડી સાગરે પમના બંધ અંગે, સે વરસને અબાધાકાળ હોય. એટલે તેટલા વખતના જેટલા સમયે થાય, તેટલા સ્થાનકમાં દલિક ૨ચના ન કરે. સામાન્ય રીતે કર્મફળદાયી બનવાને એ પ્રમાણે નિયત કાળ હોય છે. તે પણ એના નિયતકાળ પૂર્વે પણ એને ઉદયમાં લાવી શકાય છે. તેને જૈન પારિભાષિક શબ્દમાં ઉદીરણ કહેવાય છે. સામાન્ય રીતે જે કમનો ઉદય ચાલતું હોય તેને સજાતીય કર્મની જ ઉદીરણ થઈ શકે છે. કમને ઉદય થવાનો સમય ન થયે હોય તે પણ, પરાણે ઉદયમાં લાવી ભેગવે તેને ઉદીરણ કહેવાય છે. આત્માને ચેખ કરવો હોય તે કાચી મુદત