SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ બહુ ક માં થતું પરિવર્તીન ૪૩૫ પણ કમ કપાવવાનેા રસ્તા દ્વાવા જોઈએ. કાચી મુફ્ત કને કાપી શકાય તે જ સમ્યક્ત્વ, દેશવિરતિ, જ્ઞાન થવાનુ શય છે. કાચી મુક્તે ક ન કપાતાં હેાત તે ચાહે જેટલાં કમ સુદર કરો કે ન કરે તેની કિ ંમત શું? જે કમ અત્યારે ઉદય આવતું નથી તે લાંમા કાળે—ભવિષ્યકાળે ઉદયમાં આવવાનું છે. અત્યારે ન ભાગવવાં પડે તે નરકમાં ભોગવવાં પડે, પણ તેવાં કર્મોને અત્યારે જે ભાગવવામાં આવે તે ઉદીરણા કરીને ભોગવ્યાં કહેવાય. જેએ વેઢવાની તાકાતવાળા હાય તે વેઢી શકે. વેઢવાની તાકાત ન હેાય તે ઉલટાં અમણાં અધાય છે. કેટલાક ખમીને ખૂએ છે. ભોગવે તેમાં આત્ત રૌદ્ર ધ્યાન કરે તેા નરક વગેરેનું આયુષ્ય બાંધે. સભ્યદ્રષ્ટિ આત્મા તે વહેલું ઉદયે આવે તેમાં ભવિતવ્યતાના પાડ માને. તે તે એમજ સમજે કે દેવું તેા ગમે તે સ્થિતિમાં ભરવું જ પડશે. પણ સારી હાલતમાં દેવુ' સહેલાઈથી ભરી શકાશે. જિનેશ્વરજેવા દેવ વગેરે મળ્યુ છે, તે આવા વખતે કમ ભાગવીને પિરણામ નહી ટકાવીએ તે જે વખતે જિનેશ્વરના ધનું શ્રવણુ નહિ હેાય તે વખતે પરિણામ કચાંથી ટકશે ? તપસ્યા, લાચાર્દિક વગેરે વેદનીયની ઉદ્દીરણા છે. એટલે અહી' સમજવાનું એ છે કે કમ ઉદયમાં આવ્યું, અને કમ ઉદયમાં લાગ્યુ, તેમ બે પ્રકાર છે. આપણે ઉર્દુયમાં આવેલાં કર્મોથી કટાળીએ છીએ, પછી લાવવાની વાત તો દૂર રહી. જ્યારે મહાપુરુષો તે દેખે કે આ સ્થાને
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy