SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનના ક વાદ જીવ અને કમ પુદ્ગલ તે અનાદિકાળથી સાથે રહે છે, એટલે જીવ અને કમ પુગલના અનાકાળથી સંબંધ છે. જીવ અનાદિકાળથી કમ–કામ ણુશરીર યુક્ત છે. જીવતત્ત્વનુ' જે સ્વરૂપ, જૈનદર્શનમાં બતાવવામાં આવેલ છે, તે સમજવામાં આવે તે કમના સિદ્ધાન્ત સહેલાઈથી ગ્રહણ કરી શકાય છે. ૪૫૮ સ'સારી જીવમાં પુર્વાંગલ અને ચેતન તત્ત્વા છે, તે અન્ને ક્રિયાશીલ અને ભાવશીલ છે. અનાદિકાળથી જીવમાં કમ પુદ્ગલ અને ચેતનતત્ત્વના સંબંધ છે, એટલે આત્માને જે સ્વભાવ, સભ્યજ્ઞાન, દશન અને ચારિત્ર છે, તે ઉપરાંત કષાયામાં પરિણિત થવાની વિભાવશક્તિ પણ રહેલ છે. આ વિભાવશક્તિથી જીવમાં રાગદ્વેષ આદિ અધ્યવસાય-પરિણામ થાય છે, એક પ્રકારની ક્રિયા થાય છે, આત્મપ્રદેશમાં કપન થાય છે, જેમાં મન, વચન અને કાયાના ચેાગા સાધન અને છે. આવાં 'પનથી આવી ક્રિયાથી, જીવ, અહારના પુદૂંગલેાને ખેચે છે, આકષ ણ કરે છે, અને પોતાના અધ્યવસાય વડે જ કર્મ પુદ્દગલામાં પ્રકૃતિ, સ્થિતિ, આદિ ભિન્નરૂપે પરિત કરે છે. કના આકષ ણુને લીધે જીવ, વિભાવદશાને પામે છે. તેમાં રાગદ્વેષ આદિ કષાયેા થાય છે, તે કષાયથી બહારના પુદ્દગલે ખેં'ચાય છે, અને ક રૂપે પરિ ણમે છે. એ પ્રમાણે જીવમાં આકષણ પ્રત્યાકષ ણુ ક્રિયા, જડ અને ચેતનના અનાદિ સમધથી ચાલુ રહે છે, અને સસાર ચાલ્યા કરે છે. કના જીવ સાથેના સંબધ જ્યારે
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy