________________
કબન્ધના હેતુ
૩૬૫
કર્મ બંધના હેતુઓ હોવા છતાં, કની મુખ્ય જડ તા મિથ્યાત્વ જ છે. શેષ ત્રણ હેતુએ તે ડાળાં રૂપે છે. કારણુ કે મિથ્યાત્વના નાશ થયેથી શેષ ત્રણ હેતુએ તેા વ્હેલા મેાડા પણ નાશ પામવાના જ છે. મિથ્યાત્વના નાશ એટલે શેષ ત્રણ હેતુઓને નાશ પામવાની નોટિસ છે.
સત્ તત્ત્વામાં યથાતાના વિશ્વાસ નહિ' કરવાવાળી, યા તે વિપરિત માન્યતાએ ચાલતી આત્મદશાને મિથ્યાત્વ દશા કહેવાય છે.
આત્મા, પુનર્જન્મ, પાપ, પુન્ય, બંધ, મેાક્ષ ઈત્યાદિને માનનાર તે આસ્તિક કહેવાય છે, અને હું માનનાર તે નાસ્તિક કહેવાય છે. આ રીતની વ્યાખ્યાનુસાર નાસ્તિકમાં તે મિથ્યાત્વ છે જ. પરંતુ ઉપરાક્ત તત્ત્વના અસ્તિત્વને સ્વીકાર હોવા છતાં, તે તત્ત્વાની વતતી વિપરીત સમજમાં પશુ આત્માની મિથ્યાત્વ દશા છે. કહ્યુ છે કે.
विरया सावज्जाओ, कषायहीणा महव्वयधरावि; सम्मदिट्ठी विहोणा, कयावि मुक्ख न पावति.
સ સાવદ્યથી વિરમ્યા હોય, ક્રોધાદિ કષાય રહિત હાય, પંચ મહાવ્રત રૂપ બાહ્ય ચારિત્ર કરી સહિત હોય, તાપણુ સમ્યગ્દષ્ટિ રહિત (મિથ્યાત્વી) થો, કોઈ કાળે પણ મેક્ષ પામે નહિ.
નિષ્ણાત વૈદ્યની આજ્ઞાથી વિપરીત રીતે અને સ્વે ચ્છાએ લીધેલુ. ઉંચામાં ઉંચુ રસાયણુ પણ બીમારી હટા