SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ જૈન દર્શનને કર્મવાદ રસાનુભાગ યા રસાંશ-કર્મને અવિભાજ્ય રસ - (અનડીવાઈ ડેબલ પાટીકલ ઓફ પાવર). અનુભાગવગણા- સરખી સંખ્યા પ્રમાણુ રસાંશવાળા કર્મ પ્રદેશને સમૂહ. (લોટ). અનુભાગ સ્પર્ધક–અભવ્યથી અનંત ગુણ અથવા સિદ્ધજીથી અનંતમા ભાગ પ્રમાણે અનુભાગ વગણના સમૂહનું એકીકરણ. (ગ્રુપ ઓફ લાટસ). અનુભાગ બંધ–અભવ્યથી અનંત ગુણ અથવા સિદ્ધજીથી અનંતમા ભાગ પ્રમાણ સંખ્યાયુક્ત અનુભાગ પદ્ધ કેસ (ગ્રુપ ઓફ ગુપ્સ)માંના, કર્મ પ્રદેશના રસશસમૂહુના એકીકરણથી ઉત્પન્ન થયેલ સામર્થ્ય. અથવા વિવક્ષિત સમયે - આત્માએ ગ્રહણ કરેલ સંપૂર્ણ કર્મ સ્કને સામુહિક પાવર એક સમયે જીવે ગ્રહણ કરેલ હીનાધિક પ્રમાણ રસાવિભાગવાળા તે કર્મ સ્કંધમાંના ઓછામાં ઓછા (feast) રસાવિભાગોએ યુક્ત જે કર્મપ્રદેશોને સમૂહ તે એક વર્ગણ કહેવાય છે. તેનાં કરતાં એક રસાવિભાગ અધિક પ્રમાણવાળા જે કર્મ પ્રદેશને સમૂહ તે દ્વિતિય વર્ગણા કહેવાય છે. એમ એક એક રસવિભાગની વૃદ્ધિવાળી કર્મ પ્રદેશોની ક્રમે ક્રમે વર્ગણ કરતાં, અભવ્યથી અનંત -ગુણ અથવા સર્વ સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ વર્ગSણાઓ કહેવી. પ્રત્યેક વર્ગણામાંના કર્મપ્રદેશ સમૂહ, પૂર્વની વગણા કરતાં એક એક રસવિભાગે અધિક રસાંસવાળા હેવા છતાં, તે પ્રદેશ સમૂહની સંખ્યા, પૂર્વની વર્ગણના પ્રદેશ સમૂહથી વિશેષ હીન હોય છે. એટલે કે પ્રત્યેક - વર્ગણાએ એકએક રસાવિભાગની વૃદ્ધિ થવાની સાથે પ્રદેશસંખ્યા ઓછી થતી જાય છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy