SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ જૈન દર્શોનના કવાદ કરનાર થાય છે કે એ બિમારી શુ છે ? તે મિમારી થવામાં શુ શું કારણેા છે? તે બિમારીથી મુક્ત કેવી રીતે થઈ શકાય છે? બિમારી ફ્રીને ન આવે એના ઉપાય શું છે ? એવી અનેક વિચારધારાએ રોગગ્રસ્ત પ્રાણિમાં ચાલ્યા જ કરે છે. તેમાં તેને મુખ્ય લક્ષ્ય તે આરગ્યતાની પ્રાપ્તિનું જ છે. આ પ્રમાણે સ્વભાવદશાને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળે મનુષ્ય, પેાતાનુ` લક્ષ્ય, સ્વભાવદશામાં કેન્દ્રિત બનાવી, વિભાવ— દશારૂપ બિમારીને નાશ કરવા માટે, વિભાવ દશાને ઉત્પન્ન ,, ૮ ક. ઉપર એકધાર્` મનન ચિંતન કરવાવાળેશ ખની રહે છે. ક એ પરદ્રવ્ય છે. પરદ્રવ્યને અલગ કરવાની ઈચ્છાવાળા મનુષ્યે તે પરદ્રવ્યનું પણ સ્વરૂપ સમજવુ' જરૂરી છે. જે પરદ્રવ્યને જાણે નહીં, તે આત્મદ્રવ્યને પશુ સમજી શકે નહિં. કારણ કે હાનિપ્રદ પાને સમજવાથી જ લાભપ્રદ પદાર્થાંનું મૂલ્યાંકન થઈ શકે છે. દુઃખથી જ સુખનું મહુત્ત્વ સમજાય છે. દુઃખદાયક પદાથ હોવાથી જ જીવ, સુખદાયક પદ્મા ની ઇચ્છા કરે છે. અહિતકર વસ્તુને જાણ્યા બાદ જ આત્મા હિતકારી તરફ પ્રવૃત્તિ કરે છે. માટે જ્યાં સુધી પરદ્રવ્યના સ્વરૂપને જીવ સમજી શકે નહિં, ત્યાં સુધી તેની દૃષ્ટિ આત્મદ્રવ્ય તરફ જઈ શકતી જ નથી. કર્મનું સ્વરૂપ મુખ્યતઃ ત્રણ પ્રકારે છે. (૧) દ્રવ્યકમ (૨) ભાવક અને (૩) નાક. ભાવકને ઉત્પન્ન કરવામાં કારણરૂપ એવા કમ પ્રદેશ સમુહ (ક'રૂપમાં પરિણમન પામેલ પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy