________________
=
=
=
=
*
કનકડમ,*
*
*
--
** - :*
જ
,4-
1 -
- -
*
૯૪
જૈન દર્શનને કર્મવાદ પ્રટેન તથા પ્રોટેનમાંથી ન્યૂટન અને પિજીનની માન્યતા, એ તેને સ્પષ્ટ પુરાવે છે.
ભગવાન મહાવીર દેવે પણ પરમાણુને અવિભાજય, અચ્છેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય બતાવે છે, પરંતુ વિશેષમાં બતાવ્યું છે કે તે ઈન્દ્રિયગ્રાહી અને પ્રવેગને વિષય છેજ નહીં. જે અણુ ઉપર પ્રયેગ થઈ શકે તેને પરમાણુ કહી શકાય જ નહીં. આ વ્યાખ્યા અનુસાર જૈનદર્શનને માન્ય પરમાણુ, અખંડ હો, છે, અને રહેશે. - જ્યારે વિજ્ઞાને માની લીધેલ પરમાણુ તૂટી ગયું છે.
જૈનશાસ્ત્ર તે કહે છે કે, મનુષ્યકૃત કેઈપણ કિયા અને ગતિ તે પરમાણમાં હેઈ શકતી જ નથી. મનુષ્ય તે ફક્ત અનંતપ્રદેશી સૂક્ષ્મ સ્કંધ ઉપર જ પ્રવેગ કરી શકે છે. એટલે પરમાણુ, એલેકટ્રોન પ્રોટોન, ન્યૂટન, કે છિદ્રોન, એ સર્વ સત્ય પરમાણુઓથી સંઘલ્ફિત સ્કંધ જ છે.
જૈન શાસ્ત્રકારોએ અવિભાજ્ય તથા સૂક્ષ્મ અણુને પરમાણુ કહ્યો છે. અને સૂક્ષ્મ સ્કછે જે ઇન્દ્રિય વ્યવહારમાં સૂક્ષમતમ લાગે છે, તેવા ઔધોની ઓળખાણ “વ્યવહાર પરમાણુ તરીકેની બતાવી છે. વિજ્ઞાનત્રમાં પણ જેને પ્રથમ પરમાણુ મનાયે હતું, તેને વૈજ્ઞાનિકે હાલે સૂક્ષ્મતમ (અવિભાજય) માનતા નહિ હોવા છતાં પણ, વ્યવહારમાં તેની ઓળખાણ પરમાણુ શબ્દથી જ થાય છે. આ પરમાણુ (એટમ) અને એલેકટ્રોન આદિકણે, જૈન દર્શનની દષ્ટિએ તે કદાચ વ્યવહાર પરમાણું જ કહેવાય છે. એટલે વિજ્ઞાને