________________
પર
જૈન દર્શનને કર્મવાદ સ્પશે છે–જાણે છે. જ્યારે મન:પર્યવજ્ઞાનનું ક્ષેત્ર, મનુષ્યલેકમાં રા આંગલ વધુ અઢીદ્વીપમાં જે સંજ્ઞી જીવે હેય, તેના જ વિચારો જાણે શકે છે.
૩. અવધિજ્ઞાનિ તે ચારે ગતિના સમક્તિી-મિથ્યાત્વી –સંયમી કે અસંયમી જી ઈ શકે છે, જ્યારે મનઃ પર્યાવજ્ઞાનને સ્વામી ફક્ત સર્વવિરતમનુષ્ય અને તે પણ સાતમા ગુણસ્થાનકે ગયેલ કેઈકને જ હોય છે.
૪. અવધિજ્ઞાનને વિષય, સમગ્ર રૂપી છે. જ્યારે મન:પર્યવજ્ઞાનને વિષય, મને દ્રવ્ય અને તેમાં પણ અઢીદ્વીપના જ સંજ્ઞી પંચેન્દ્રિય જીવએ વિચાર કરવામાં વારરેલા મને દ્રવ્ય પૂરતું જ હોઈ, અવધિજ્ઞાનથી અનતમા ભાગે રૂપદ્રવ્ય પૂરતું જ છે.
અવધિજ્ઞાન કરતાં મન પર્યવજ્ઞાનને વિષય ન્યા હોવા છતાંપણ તીવ્રતર અને સૂક્ષમતામાં તે મન:પર્યવજ્ઞાનની.
*
*
* * * *
અધિકતા છે.
મન ૫ર્યવજ્ઞાન તેમને દ્રવ્યને પ્રત્યક્ષરૂપે જેવા દ્વારા ચિંતનીયવસ્તુનું અનુમાન કરવાની શક્તિરૂપ છે. આ મન પર્યવ જ્ઞાનને વિષય મનેદ્રવ્ય શિવાય અન્ય રૂપી દ્રવ્યોને પ્રત્યક્ષરૂપે જાણવાનું નથી. પરંતુ જેઓ મદ્રવ્યદ્વારા ચિંતનીય વસ્તુનું અનુમાન કરવાની શક્તિવાળા અને મને દ્રવ્ય સિવાય અન્ય પણ રૂપીદ્રવ્યને પ્રત્યક્ષ જાણવાની શક્તિવાળા છે, તે જીમાં અવધિજ્ઞાન અને મન:પર્યવ