SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની વિભાવ દા પવજ્ઞાનમાં મન:પર્યાય અર્થાત્ માનસિક વિવિધ આકૃતિચાનું પ્રત્યક્ષ જ્ઞાન છે, અને ચિંતનીય વસ્તુનું અનુમાન જ્ઞાન છે. ૫૧ આ મનઃપ`વજ્ઞાન એ પ્રકારે છે (૧) ઋનુમતિ અને (૨) વિપુલમતિ. ( ; ઋજુમતિની અપેક્ષાએ વિપુલમતિનું જ્ઞાન વિશુદ્ધત્તર છે. કેમકે ઋજુમતિ કરતાં વિપુલમતિ તે મનના સૂક્ષ્મતર પરિણામને પણ જાણી શકે છે. વળી ઋનુમતિ ઉત્પન્ન થયા ખાદ ચાલ્યું પણ જાય છે. વિપુલમતિ ચાલ્યું નહિ જતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. અવાિધિ અને મનઃપવ, એ બન્ને જ્ઞાનની સીમા, રૂપીદ્રવ્ય પુરતી જ હેાવાછતાંપણ વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય, એ ચાર દૃષ્ટિયેાથી તે બન્નેમાં અન્તર છે. ૧. મનઃપવજ્ઞાન પેાતાના વિષયને અવિધજ્ઞાનની તુલનામાં વધુ સ્પષ્ટરૂપે જાણે છે, કારણકે મનના પાંચાને અવધિજ્ઞાન દ્વારા દ્રવ્યરૂપે જાણી શકાય છે, પરંતુ ચિંતનીય વસ્તુના ખ્યાલ તેમનઃવજ્ઞાન સિવાય આવી શક્તા द्यधिकान નહીં હાવાથી અવિજ્ઞાન કરતાં મનઃપ`વજ્ઞાન વિશુદ્ધતર છે. - ૨. અંશુલના અસંખ્યાતમા ભાગથી માંડી સમગ્ર લેકના સમગ્ર રૂપીદ્રબ્યાને આત્મ પ્રત્યક્ષરૂપે જાણવામાં અસંખ્ય પ્રકારનું તારતમ્ય હેાવાથી, અવધિજ્ઞાન અસ ંખ્ય ભેદ્દે છે. ઉચ્ચતમ અવધિજ્ઞાન આખા લેાકના સરૂપીપદાર્થીને
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy