SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ અને દર્શન કર્મવાદ જે દુકાર્ય અંગે પ્રવૃત્તિ થવા સંભવ નથી, પ્રવૃત્તિ કરવી પણ નથી, અને સત્કાર્યને વફાદાર જ રહેવું છે, એમ માનસિક રીતે નિશ્ચય વડે હવા છતાં, રાજદ્વારી આદિ વ્યાવહારિક કાર્યોમાં પણ સેગંદ લીધા વિના વફાદારી માન્ય રાખી શકાતી નથી. આવી વફાદારી અંગે રાષ્ટ્રપતિ, મિનિસ્ટર, મેજીસ્ટ્રેટ વગેરેના હોદ્દાની ખુરસી સ્વીકારતાં પહેલાં, ગંદવિધિ કરવી જ પડે છે. અને સોગંદવિધિ કર્યા બાદ જ તે હોદ્દો ગણાય છે. થોડા વર્ષો પહેલાં ભારતમાંથી ફિરંગીરાજને અસ્તથવાથી જુના ફિરંગીરાજના કારકુને, પોલીસ અને બીજા નીચી શ્રેણીના કર્મચારીઓ સહિત આશરે ૨૦,૦૦૦ લોકોએ ભારતના રાષ્ટ્રપતિ અને બંધારણને વફાદાર રહેવાના તા. ૨૦મી જાન્યુઆરી ૧૯૬૨ના રેજ સેગંદ લીધા હતા. તેમાં ખિસ્તી લેકોએ બાઈબલની સાક્ષીએ અને હિંદુઓએ પિતાને માન્ય ધાર્મિક ગ્રંથને હાથમાં રાખીને સેગંદ વિધિ કરી હતી. આ પ્રમાણે જ્યારે દેવ-ગુરૂની સાક્ષીએ વિરતિ(નિવૃત્તપણું) ૫ણને વફાદાર રહેવાની જે જે વસ્તુ અંગે સોગંદવિધિ કરાય, ત્યારે જ તે તે વસ્તુની તે અવિરતિને માનવજીવનમાંથી અસ્ત થય ગણાય. - અને આ રીતે અવિરતિથી ન છૂટાય ત્યાં સુધી જીવને કર્મ બંધન થાય જ. હેય (ત્યાજ્ય) તત્ત્વ અંગે માનસિક,
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy