________________
પ્રકૃતિ ધ
રર૧
જીવને અપ્રીતિ કે નારાજી પેદા કરવાવાળું ક તે અતિમાહનીય કમ છે. ઈહલેાક ભય (મનુષ્યને મનુગ્રંથી થતા ભય), પરલેાકભય (મનુષ્યને પશુ આફ્રિકના કે નરકાદિને ભય), આદાન ભય (દ્રવ્યાદિના હરણના ભય), અકસ્માત્ ભય (પેાતાના ઉપર વિદ્યુતપાત્ત્ના કે ઘર વીગેરે પડવાના ભય), આજીવિકા ભય, મૃત્યુ ભય, અને અપયશ ભય. આ સાત પ્રકારના ભય પૈકી કોઈ પણ પ્રકારના ભય ઉત્પન્ન કરાવનાર કમ તે ભયમાહનીય કમ છે.
ઈષ્ટના વિચેાગાદિથી જીવને શાકશીલતા ઉત્પન્ન કરાવવાવાળું તે શાકમેાહનીય કમ છે.
મનમાં ઘણા—દુગચ્છા—કટાળો ઉત્પન્ન થવા દ્વારા પદાર્થને દૂર કરવાની કે પદાર્થ પાસેથી ખસી જવાની ઇચ્છા કરાવવાવાળું કર્યું, તે જુગુપ્સામાહનીય કર્મો છે.
અણુભાવના વિકારને પેદા કરવાવાળુ' કમ` તે સ્ત્રીવેદ. અને પૌરૂષભાવના વિકારને પેદા કરવાવાળું ફૅમ તે પુરૂષવેદ.
નપુસકભાવના વિકારને પેદા કરવાવાળું ક, તે નપુ’સવેદ,
આ પ્રમાણે નાકષાય ક, નવ પ્રકારે છે. અહી સુખ-દુઃખના કારણેાની પ્રાપ્તિ તે વેદનીય કર્મોનું ફળ છે, અને તેમાં પ્રીતિ–અપ્રીતિ થાય તે રતિ-અરતિ માહનીયકર્મોનુ ફળ છે. તેવી રીતે જ્યારે આત્મા, ભયના સચાગેથી