________________
જૈન દર્શીનતા કવાદ
પ્રશસ્ત ક્ષાયે પશમિકભાવ વીના, ઔયિક ભાવની પણ કંઈક મત નથી. ઔદયિકભાવતા સ્હેજે પ્રાપ્ત થાય એવા છે. એવા ઔદિયકભાવ આ જીવે સસારપરિભ્રમણમાં અનતી વાર પ્રાપ્ત કર્યાં હશે. સાથે ક્ષાયે પશમિકભાવ પણ પ્રાપ્ત કર્યાં હશે. આજના વિજ્ઞાનકારોએ, મનુષ્યભવ-ધન-ધાન્યાદિ ઔયિક ભાવની સામગ્રી હાવા સાથે મતિજ્ઞાનાવરણીય કમ ના યેાપશમ વડે, અનેક શેાધખેાળોની પ્રાપ્તિ કરી. પણ દનમેહનીયક ના યે પશમ વિના તે ઔદયિક અને ક્ષાયે પશમિકભાવની સાકતા શી ? તેવાઓને તે, ઔયિક ભાવના જોરે, ક્ષયાપશમિકભાવ પણ મલીન બનીને ઔયિકભાવને જ પુષ્ટ કરનારા અને છે. એટલે દનમેાહનીયક્રમના ક્ષયાપશમ વીના, ઔયિકભાવ કે અન્ય કર્મના ક્ષાયેાપશમિકભાવ, ક્ષાયિકભાવની પ્રાપ્તિ રૂપે થતા નથી.
૪૫૪
પ્રશસ્ત ક્ષાયે પશમિકભાવ પ્રગટ કરવા માટે, ઔદયિક ભાવનું જોર, પહેલું હઠાવવુ' જોઈ એ. ઔદિયકભાવઉપરના અ‘કુશ તેા, પ્રશસ્ત ક્ષાયેાપશમિકભાવ જ લાવી શકે છે. માટે ઔયિકભાવની પરાધીનતામાંથી છુટવાને માટે, અને પ્રશસ્ત ક્ષાયેાપશમિકભાવની પ્રાપ્તિને અર્થે, આત્માએ દશ નમાહનીય અને ચારિત્રમેહનીયના ક્ષયાપશમ તરફે ખૂબ જ લક્ષ્યવાળા બનવુ. જોઈ એ.
ઘણી વખત એવુ પણ બને છે કે, પ્રશસ્ત ક્ષાયેપમિકભાવ પામવાની તીવ્ર ભાવના હાવા છતાં પણુ,