________________
આ
તકે *
-
* *
૧૨૨
જૈન દર્શનને કર્મવાદ વિકાલિક ગુણ અને પર્યાને જાણવાની શક્તિવાળા છે. કોઈ પણ કાળે સામાન્ય મનુષ્ય આવિષ્કારિત કેઈપણ આર્વિષ્કાર, સર્વજ્ઞ દેથી અજ્ઞાત હોતેજ નથી. અજ્ઞાત હોય તે સર્વજ્ઞ કહી શકાય જ નહીં. વળી અને તાને ત. આવિષ્કારે કુદરતના પડદા પાછળ જગતથી અજાણરૂપે છે, તે પણ તમામ, સર્વજ્ઞ દેવેથી તે જ્ઞાત જ છે. પરંતુ પ્રયોગથી સિદ્ધ બતાવવા જતાં, વાસનાને ભૂખ્યા, તૃષ્ણને દાઝ મનુષ્ય, એનાથી અનર્થ મચાવી દે છે. અરે કદાચ !' વિશ્વને સંહાર કરવામાં પણ એ શક્તિઓ ખચી નાખે. છે. આજની વૈજ્ઞાનિક સિદ્ધિઓ પાછળ તે અઢળક દ્રવ્ય અને કાળ વ્યય થાય છે. છતાં પૂર્ણ સફલતા તે અનિશ્ચિત બને છે.
જ્યારે ભૂતકાળમાં તે તાંબા કે ચાંદીનું સપનું બનાવવાના, અમુક શબ્દપ્રયોગ દ્વારા જગતમાં ઉપસ્થિત. મુશ્કેલીઓને દૂર હટાવવાના, દેવતાઓને વશ કરવાના ભુતલ કે આકાશમાં ઉડયન કરવાના, ઇત્યાદિ પગલિક આવિષ્કારે, બીસ્કુલ મામુલી દ્રવ્ય અને કાળવ્યયથી ભારતના સત કરતા હતા. છતાં પણ આ ભૌતિક આવિષ્કાર કરતાં આત્મિક આવિષ્કારની મહત્તા તે સમયે વિશેષ હતી.. એટલે આવા આવિષ્કારોને વ્યય, પરાર્થ વિસરી સ્વાર્થ વૃદ્ધિમાં, કે દયા-દાન-સહાનુભુતિ અને પરોપકારને ભૂલી જઈ સંગ્રહવૃત્તિમાં ન હતે.
એવા આવિષ્કારેના ઉપયોગમાં ભેગની લાલસા કે અસંતેષની જ્વાલા ન હતી. અહંભાવ-સ્વાર્થ અને ભયને.
ભુતલ કે બીટકલ મામુલી આ ભૌતિક આકાર હતી.