SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનના કંવાદ અજયણાએ ચાલવાથી કંઈ સર્વ સ્થળે જીવ હિંસા થઈ જતી નથી. છતાં અજયણાએ ચાલનારા હિંસક કહેવાય. માટે અજયણાએ ચાલવાથી હિંસા ન થઈ જવા. છતાં પણ હિંસાનું પાપ બધાય છે. "" જ્યાં જયણા છે, ત્યાં વિરતિ છે, ત્યાં જ પાપસ્થાનકાની નિવૃત્તિ છે, ધમ છે. જ્યાં જયણા નથી, ત્યાં નથી વિરતિ કે નથી પાપસ્થાનકની નિવૃત્તિ, કે નથી ધમ. એ જયણાપૂર્વક વક્ત્તતી પ્રવૃત્તિ અને નિવૃત્તિની રીત, જ્ઞાતિઓએ આઠ પ્રકારે બતાવી છે. જે જૈનશાસનમાં - અષ્ટ પ્રવચન માતા તરીકે ઓળખાય છે. જયણાપૂર્વક જેમાં પ્રવૃત્તિ છે, તે સમિતિ, અને જયણાપૂર્વક જેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બને છે તેને ગુપ્તિ કહેવાય છે. સમિતિ પાંચ છે, અને ગુપ્તિ ત્રણ છે. તેનાં નામ આ પ્રમાણે છે. (૧) ર્યાં સમિતિ, (ર) ભાષા સમિતિ, (૩) એષણા સમિતિ, (૪) આદાન ભડમત્ત નિક્ષેપણા સમિતિ, (૫) પારિષ્ટાપનિકા સમિતિ. એ પાંચ સમિતિ છે. (૧) મને ગુપ્તિ. (ર) વચનગુપ્તિ, (૩) કાયગુપ્તિ. એ ત્રણ ગુપ્તિ છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને જ અષ્ટપ્રવચન માતા કહેવાય છે. ૪૧૦ ઉપયેાગ પૂર્ણાંક ચાલવું તે ફર્યાં સમિતિ, ઉપયોગ પૂર્વીક ( જયણાપૂર્ણાંક ) નિર્દોષ ભાષા ખેલવી તે મા સમિતિ, શુદ્ધ અને નિર્દોષ આહાર ગ્રહણ કરવા તે ષળા સમિતિ, સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થઈ જાય તેવી સાવ–
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy