SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જૈન દનના કમવાદ એને ફેર પણ વધી શકે તેમ છે. મૂલભૂત અણુઓની એ વૃદ્ધિ, પદામૂલ સંબધી અમારા અજ્ઞાનની જ સૂચક છે. સાચી વાત તે એ છે કે મૌલિક અણુ શુ છે ? એ હજી સુધી સમજમાં આવી શકયુ નથી.” '; આજના આ યુંત્ર પ્રધાન યુગમાં પણ જ્યારે પરમાવાદની વૈજ્ઞાનિક ક્ષેત્રમાં અનિશ્ચિત સ્થિતિ છે, તેા પછી જે યુગમાં પ્રયાગશાલાએ અને યાંત્રિક સાધનેા નહીં હતાં, તે યુગમાં પણ જૈન દાશ`નિકાએ પરમાણુની સૂક્ષ્મતા, પદાથ ના ઉત્પાદ—જ્યેય અને ધ્રૌવ્યધમ, અને પરમાણુની અનંત ધર્માંત્મકતા આદિ વિષયાને અસીમ નિશ્ચલતાથી કેવીરીતે વર્ણવ્યા હશે ? એ પ્રશ્ન જીજ્ઞાસાશીલ માનવીને ઇંદ્રિય પ્રત્યક્ષ રૂપ મામુલી ખામેચિયાથી હટાવી, આત્મપ્રત્યક્ષ રૂપ મહાસાગર પ્રત્યે દષ્ટિ કેળવવાને ઊત્કંઠિત બનાવે છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy