SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન ૪૩૯ થાય છે. એ રીતે વહેલી મુતે ભેગવાતાં અન્ય કર્મની જેમ ઉદીરણા કહેવાય છે, તેમ વહેલી મુદ્દતે આયુષ્ય જોગવાઈ જવાને ઉપકમ કહેવાય છે. કર્મને ઉપકમ-ઉદીરણ ન માનીએ તે “આ સુખદેનારો અને દુઃખ દેનારે છે.” એવું રહે જ નહિ અને હિંસા જેવી ચીજ ઉડી જાય. કર્મના કારણથી ફેરફાર ન થતું હોય તે દુઃખ દેનારને દુઃખ દેનારો કહેવાય જ નહિ. રક્ષણ કરનારને કહીયે છીયે કે તારું ભલું થજો કે તે મને વિપત્તિમાંથી બચાવ્યું. આ બધું કયારે કહેવાય કે ઉદીરણા માનીએ તે ઘડીયાળને ચાવી ચોવીસ કલાકની હેય. ઠેસ ખસેડી તે જે કમે કમે ઉતરવાની હતી તે આખી ચાવી સે કડમાં ઉતરી જાય છે. એ રીતે જે કર્મ ક્રમે ક્રમે ભેગવવાનું હતું તે પ્રયત્ન થયે તેથી જલદીથી ભેગવાઈ ગયું. વિપત્તિ કરનારે કર્મને જલદી ભેગવષાનું કર્યું. વળી કેઈએ ઠેસ ખસેડતાં રોકી તે ઘડીયાળ ચાલુ રહી. એ રીતે વિપત્તિને રોકનાર અંગે સમજવું. ઉદીરણા યા ઉપકમ થવાના હેતુ જેડાતા હોય, તેને ખસેડી નાખે, તે બચાવનારા કહેવાય. અને હેતુ ઉપસ્થિત કરનારા તે દુઃખ દેવાવાળા કહેવાય. આ બધું ઉદીરણા માનીએ તે જ કહેવાય. સહન નહિ કરવાની તાકાત વિનાનાને ઉદીરણ સમયે રક્ષણ કરવાને હેતુ જેડનાર જોઈએ. સહન કરવાની તાકાતવાળાને જરૂર નથી. ઈન્દ્ર ભગવાન મહાવીરને આપત્તિમાં રક્ષણ કરવા માટે સાથે રહેવા વિનંતી કરી. પ્રભુએ કહ્યું કે તીર્થકરે કોઈની મદદ લેતા નથી. કેમકે
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy