________________
-
અ ઇ
.
. 47
+- કાકા
એ
મન
ને
"
પુદગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું
ચારણ
૭૯ વિક (વ્યૌત્પતિક) અર્થ ન સમજે તેને કર્મને પણ યથાસ્વરૂપ ખ્યાલ આવી શકતું નથી. જૈન દર્શનને પુદ્ગલ શબ્દ તે આધુનિક વિજ્ઞાનના (Matter) પદાર્થ તે પર્યાયવાચી છે.
આ યુગલની ઉપરોકત વર્ગણાઓને પ્રત્યેક સ્કંધ, એ એક કરતાં વધુ સંખ્યા પ્રમાણ પરમાણુઓને સંમિશ્રિત જથ્થ હેઈ, તે સંમિશ્રિત થવામાં તેનું સમેજક દ્રવ્ય અને સંજક વ્યક્તિ કેણ છે, તે પણ સમજવું જરૂરી છે. જેમ મકાન બનાવવામાં ઈંટોને પરસ્પર જોડવા માટે કડીયાઓની આવશ્યકતા રહે છે, તેમ સ્કંધમાં સંયોજિત પરમાણુઓને સંજક પણ કઈ હોવો જોઈએ, એવો વિચાર મનુષ્યને સહેજે કુરે તે સ્વાભાવિક છે. પરંતુ અહીં પરમાણુઓમાંથી થતા સ્કંધ નિર્માણમાં પરમાણુઓનો સંયેજક કઈ હતું નથી. તે સંજન સ્વાભાવિક થાય છે. જેવી રીતે કઈ કઈ વખતે આકાશમાં વાદળાંએ ઘટાટોપ એકત્ર થઈ જાય છે, વિવિધ જાતના રંગે પણ પ્રકાશમાન થાય છે, અને તે જ વાદળાને સમુહ અગર વિવિધ રંગે, ક્ષણ વારમાં સ્વયં વિખરાઈ પણ જાય છે. આ રીતે વાદળ તથા રંગનું સંઘટ્ટન અને વિઘટ્ટન જેમ સ્વાભાવિક છે, તેમ વર્ગણાઓના પુદગલ કે ધોનું સંઘદૃન અને વિઘટ્ટન પણ સ્વતઃ યા સ્વાભાવિક જ છે. '
પુદ્ગલ વર્ગણાઓના સ્કંધ નિર્માણમાં પરમાણુઓને સજક કોઈ વ્યક્તિ નહિ હોવા છતાં પણ, જૈન દર્શન