________________
જૈન દર્શનના કવાદ
જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણેની આત્મીય દૃષ્ટિથી સફલતા તેા સભ્યના આધારે જ છે. પુદ્ગલની પરાધીનતાને નાશ કરનાર, કમ જ જીરાને તેડી નાખનાર અને કેવલજ્ઞાનને પ્રગટ કરનાર તે દન-જ્ઞાન-ચારિત્ર અને તપ. એ ચારે છે. પર`તુ દન અર્થાત્ સમ્યકત્વ વિના. અન્તિમ. ત્રણેની કિંમત એકડા વિનાનાં મીડાં જેવી છે.
૧૬૪
મિથ્યા વિચારાનુ,સમ્યક્ વિચારામાં અને સમ્યક્ શ્રદ્ધામાં થતુ આત્માનું પરિવતન, તે જ સમ્યક્ત્વ છે. શાસ્ત્રકારો કહે છે. કે આ રીતે પ્રથમ વિચારાનુ` પરિવત ન કરો, વંનનું પરિવર્ત્તન ન થાય તે પણ વિચારોનું પરિવર્ત્તન કરો. વ્રત–પચ્ચકખાણુ -પાષહ કરે, એક મહિનાના ઉપવાસ કરો, પ્રભુમૂર્તિની ચાહે તેટલી સેવા-ભક્તિ-બહુમાન કરો, અને ધર્મ ઉત્સવા કરા, ચાહે તેટલુ' અધ્યયન કરી, દાન દ્યો, પણ સર્વાંગ્ન દેવે કથિત દ્રવ્ય-ગુણ અને પર્યાયાના તમામ અશે. અગેની માન્યતાને સ્વીકૃત કરવા રૂપ, વિચારપરિવર્તન ન થાય તે વિચાર પરિવર્ત્તનમાં એકપણ અંશની અમાન્યતા રહે. ત્યાં સુધી તમારી ઉપરોક્ત ક્રિયાની કિંમત નથી.
વિચાર પરિવર્ત્તન વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન છે. મિથ્યાજ્ઞાન છે. જે પદાર્થ સજ્ઞવચનાનુસાર જે રૂપે જાણવામાં આવે તે રૂપે જ માનવામાં પણ આવે તેા જ જાણપણુ` સમ્યજ્ઞાન તરીકે ગણાય. અભવ્યા જે પદાર્થ જેવા રૂપે હાય, તે રૂપે જાણે. ખરા પણુ માને નિહ, નવ તત્ત્વાને તત્ત્વરૂપે જાણે પશુ માને નહિં. જેમ પારકી માતામાં માપણું જાણવા છતાં સ્વમાતા