SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ અધ ૧૮૧ પ્રાપ્તિની યાગ્યતાના પ્રારંભ, નિસર્ગ સમ્યકૃત્વ પામવાના પૂર્વભવમાં થયેલ હાય છે. અને તે ચેાગ્યતા ક્રમે ક્રમે પૂ કક્ષાએ પહોંચતાં પુનઃ અધિગમ વિના પણ તે જીવામાં સમ્યક્ત્વના પ્રાદુર્ભાવ થઈ જાય છે. ચેાગ્યતાના પ્રારંભે અધિગમ હૈાય, પરંતુ ચેાગ્યતાની પૂર્ણ તાએ સમ્યક્ત્વ પ્રગટ થવા ટાઈમે અધિગમ નહીં હાવાથી નિસર્જે સમ્યક્ત્વ કહ્યું. સમગ્ર ભવચક્રમાં એકપણ અધિગમ વિના જ સમ્યક્ત્વ પામીને મેક્ષે જનારા જીવાની સખ્યા મરૂદેવી માતાની જેમ વિરલ હાય છે. મરૂદેવી માતાને પણ સમવસરણની ઋદ્ધિના દશનરૂપી અધિગમ તા હતા જ, મિથ્યાત્વ માટે આલખનની-નિમિત્તની જરૂર નથી. કારણ કે અનાદિકાળના અસદભ્યાસથી, મલીન વાસનાએના જોરથી જીવ કુદરતી રીતે જ મિથ્યા આચાર-વિચારવાળા તે છે જ. એ સ્થિતિમાં એને સમ્યવૃત્તિ સહુજ રીતે જાગે એવું છે જ નહિ. મિથ્યા વાસનાએથી તે જગત ભરેલુ જ છે. પર’તુ ઉપદેશ વિના કે નિમિત્ત વિના સમ્યક્ત્વ થતું નથી. તેમાં પણ નિમિત્ત પ્રાયઃ સમ્યગ્દર્શનીનુ જ હાય. કદાચિત્ નિમિત્તરૂપે મિથ્યાત્વી પણ હાય, પરંતુ તેને ઉપદેશ સમ્યગ્દર્શનને અનુસરતા જ હોય. જૈનશાસ્ત્રમાં અભવ્ય જીવેાના ઉપદેશથી પણ કઈક ભવ્ય જીવેાને સભ્યકૃ થયાનું વર્ણન આવે છે. આવા અભવ્ય ઉપદેશક તા ત્રણેય કાળ મિથ્યાત્વમેાહનીય કર્મના ઉદયવાળા હોય છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy