SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મબન્ધના હેતુઓ ૩૬૩. યેગ હેતુથી આ પાંત્રીસ કર્મ પ્રકૃતિએને બંધ થઈ શક્ત નથી. એવી રીતે મિથ્યાત્વસહિત અવિરતિ પણ ટાઈમે અવિરતિરૂપ મુખ્ય હેતુએ બંધાતી ઉપરોક્ત પાંત્રીસ કર્મપ્રકૃતિમાં મિથ્યાત્વ, કષાય અને વેગ એ ત્રણે ગૌણ હેતુ સમજવા. કષાય સાથે અન્વય-વ્યતિરેકને અનુસરનારી, શાતા વેદનીય વિનાની શેષ અડસઠ પ્રકૃતિઓને ખાસ બંધહેતુ. કષાય છે. કારણકે કષાયના અભાવે તે પ્રકૃતિઓના બંધન પણ અભાવ છે. સગી અવસ્થામાં સદાના માટે બંધાતી હોવાથી. અને એગના અભાવે બંધાતી નહિં લેવાથી શાતા વેદનયને બંધહેતુ તે યુગ છે. અહિં જે કર્મપ્રકૃતિએના બંધને જે હેતુ સાથે અન્વય-વ્યતિરેક સંબંધ છે, તે હેતુ સાથે વર્તતા અન્ય હેતુઓ તે પ્રકૃતિબંધમાં ગૌણ હેતુ તરીકે સમજવા. જે અડસઠ પ્રકૃતિનો બંધ કષાય પ્રત્યયિકી છે, તેમાં તીર્થકર નામકર્મને બ ધમાં હેતુરૂપે થતા કષાયવિશે તે સમ્યકત્વરહિત હોતા નથી. તે પણ જ્ઞાનિની દૃષ્ટિમાં નિશ્ચીત થયેલા આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના અમુક જ કષાયવિશેષ સમ્યકૃત્વસહિત વર્તતા હોય, તે જ અહિં બંધહેતુરૂપે લેવાના છે. તથા તે કષાયવિશેષે સઘળા જેને
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy