________________
૩૬૨
જૈન દર્શનના કર્મવાદ
પ્રકૃતિરૂપ પરિણામની ઉત્પત્તિ તા “ મિથ્યાત્વ ” સહિત ચૈાગથી જ થઈ શકે છે.
મિથ્યાત્વરહિત સયેાગી આત્માએ ગ્રહિત પુદ્દગલામાં આ સેાળ પ્રકૃતિરૂપ પરિણામની ઉત્પત્તિ થઈ શકતી નથી. એટલે આ સાળ પ્રકૃતિના ખ'ધના મિથ્યાત્વની સાથે અન્વય-વ્યતિરેક સંબધ છે. આ સેાળ પ્રકૃતિના બંધ સમયે અવિરતિ, કષાય અને યાગ, એ ત્રણ હેતુઓને પણ ઉપયોગ થતા હોવા છતાં, તેએની સાથે અન્વયવ્યતિરેક સબધ ઘટતા નથી. અન્વય-વ્યતિરેક સબધ તે મિથ્યાત્વની સાથે જ હોવાથી મિથ્યાત્વ તે વિશેષ હેતુ છે, અને શેષ ત્રણ અહિં ગૌણ હેતુ છે.
માટે આ સેાળ પ્રકૃતિના બધ, તે મિથ્યાત્વપ્રત્યયિકી બંધ કહેવાય છે. તથા થીણુદ્ધિત્રિક, સ્ત્રીવેદ, અનંતાનુખ ધિચતુષ્ક, તિય ચૈત્રિક, પહેલા અને છેલ્લા વિનાનાં ચાર સંઘયણ, પહેલા અને છેલ્લા વિનાનાં ચાર સંસ્થાન, ઉદ્યોત, અપ્રશસ્ત વિહાયેાગતિ, દુર્ભાગ, અનાદેય, દુઃસ્વર, નીચગોત્ર, અપ્રત્યાખ્યાનચતુષ્ટ, મનુષ્યત્રિક, અને ઔદારિકદ્વિક તથા પહેલુ' સ`ઘયણ, એ પાંત્રીસ કમ પ્રકૃતિના અધના “ અવિરતિ’' સાથે અન્વય-વ્યતિરેક સંબ`ધ હોવાથી અવિરતિહેતુષ્પ્રયયિકી ’” તે પાંત્રીસ પ્રકૃતિના ખંધ છે. આ પાંત્રીસ પ્રકૃતિના બંધ સમયે કષાય અને ચેગ હેતુ હોવા છતાં, તે બન્ને ગૌણ હેતુ છે, અને અવિરતિ” મુખ્ય હેતુ છે. કારણ કે અવિરતિ વિના માત્ર કષાય અને
ર