________________
ક બન્ધના હેતુ
અને કષાયના અભાવમાં ઉપશાન્ત માહ વિગેરે ગુણસ્થાનકમાં સ્થિતિમધ-અનુભાગ અધ થતા નથી. એ પ્રમાણે કષાય, અને સ્થિતિખ ધ–રસબંધના પણ `કારણુ કાર્ય પણે અન્વયવ્યતિરેક સૌંધ સમજવે.”
૩૬૧
કારણના સદ્ભાવ છતે કાર્યના સદ્ભાવ તે અન્વય, અને કારણના અભાવે કા ના અભાવ તે વ્યતિરેક કહેવાય.
'
ઉપર જણાવ્યા પ્રમાણે મુખ્ય રીતિએ યાગ તેમજ કષાય, એ અનુક્રમે પ્રકૃતિ અને પ્રદેશમ'ધ તેમજ સ્થિતિ અને રસબંધમાં કારણ છે. સામાન્ય રીતિએ તે મિથ્યાત્વ-અવિરતિ કષાય અને યાગ, એ ચારે પ્રકૃતિબધ વિગેરેમાં કારણે છે. એ ચારે ખંધહેતુમાં પૂના બંધહેતુએ હાય, ત્યારે પાછલા બંધ હેતુએ તે અવશ્ય હાય. જેમકે મિથ્યાત્વ બહેતુ વતા હાય, ત્યારે અવિરતિ-કષાય અને ચેાગ, મિથ્યાત્વરહિત અવિરતિ હેતુ વ તા હોય ત્યારે કષાય અને ચેાગ, તથા મિથ્યાત્વ અને અવિરતિ અને રહિત કષાય વ તે હાય ત્યારે યાગ અવશ્ય હાય છે.
પ્રકૃતિબંધ તે યાગથી જ થતા હેાવા છતાં પણુ, જીવે ગ્રહિત કા ણુવ ણુાના પુદ્ગલેામાં નરકગતિ, નરકાનુ પૂ†િ, નરકાણુ, એકેન્દ્રિયજાતિ, એઇન્દ્રિયજાતિ, તેઈન્દ્રિ યજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવરનામ, સૂક્ષ્મનામ, અપર્યં પ્તનામ, સાધારણુંનામ, હુડકસ સ્થાન, આતપનામ, છે -સંઘયણ, નપુંસકવેદ અને મિથ્યાત્વમેાહનીય, એ સાળ