________________
૧૯૪
જૈન દર્શનના કવાદ
અંગે, તે વિપાકના હેતુ દર્શાવવાની અપેક્ષાએ, કમ પકૃતિઓનુ વિભાગમાં કરેલુ છે, તે ચાર પ્રકાર
નગી કરણ ચાર નીચે મુજબ છે ઃ—
(૧) જીવિપાકી, (૨) પુદ્દગલવિપાકી (૩) ક્ષેત્રવિપાકી અને (૪) ભવિપાકી.
આ ચાર પ્રકારના વગી કરણમાં અમુક અમુક પ્રકારની મુખ્યતા જ કારણભૂત છે. જો કે કમપ્રકૃતિના વિપાક જીવજ અનુભવે છે. એ હિસાબે સત્ર પ્રકૃતિએ જીવિપાકી જ છે. પરંતુ અમુક ક પ્રકૃતિએ એવી છે કે જ જીવ ઉપર સીધી અસર નહિ કરતાં, શરીરને ઉપયેગી એવી કેટલીક જડ સામગ્રીએ આત્માને પ્રાપ્ત કરાવવા દ્વારા, કેટલીક પ્રકૃતિએ અમુક સ્થાનને જ પામીને, અને વળી કેટલીક તે પ્રાણીએની અમુક પ્રકારની જાતિમાંજ, જીવને ફલદાયી થાય છે. આટલી ખાખતાને અનુલક્ષીને જ જીવવિપાકી આદિ ચાર પ્રકારો કમ પ્રકૃતિના બતાવ્યા છે. એટલે કઈ ક્રમ પ્રકૃતિએ કયા સ્થળને, કયા ભવને, અને કેવા પ્રકારની શરીરની સામગ્રી પામીને, તથા કઈ પ્રકૃતિએ સ્થાન, ભવ, અને પુદ્ગલસામગ્રીની અપેક્ષા રાખ્યા વિના જ ઉદયમાં આવે છે ? તે આ ચાર પ્રકારના વગી કરણથી અતિ સ્પષ્ટપણે સમજી શકાશે. અમુક હેતુ પ્રાપ્ત કરી વિપાકેાદયને પ્રાપ્ત થાય, તે હેતુને અનુલક્ષીને તે પ્રકૃતિએ તે તે વિપાક સંજ્ઞાવાળી કહેવાય છે.
(૧) જીવવિપાકી :- કમ માત્ર આત્માને વિપાકસ્વરૂપે