________________
:૩૦૨
જૈન દર્શનને કર્મવાદ સામગ્રીની પ્રાપ્તિમાં જ વિતા માને છે. પરલેક-પુણ્ય-પાપઆત્મા-મેક્ષ આદિના લક્ષમાં મૂર્ખતા સમજી ફક્ત આ “ભવના જીવનમાં લેગ વિલાસ ભેગવવામાં જ સુખ માને છે. સ્વસ્વાર્થમાં જ મૂઢ બની, સ્વશક્તિદ્વારા જગતમાં સંહારલીલાનાં નાટક ઉભાં કરે છે. અનેકવિધ વૈજ્ઞાનિક અખતરાઓ કરી, જગતમાં ભયભીત વાતાવરણ ફેલાવે છે. નિર્બલ
નેચરી નાખવામાં જ હેશિયારી માને છે. જેમ પૂર્વકૃત પાપ તે વર્તમાનમાં દુઃખ દેવાવાળું છે, તેમ “પાપાનું બંધિ પુન્ય.” તે ભવિષ્યમાં દુખદાઈ છે. પાપાનુબંધિ પુણ્ય અને પૂર્વકૃત પાપમાં આ સિવાય કંઈ ભેદ નથી. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે
इत्थमेकत्व मापन्नं, फलतः पुन्य पापयोः । मन्यते यो न मूढात्मा नान्तस्तस्य भवोदधेः ।।
આ પ્રમાણે ફળથી એકપણાને પામેલા પુણ્ય અને પાપને, જે એકરૂપ ગણતું નથી, તે મૂહાત્મા ભવસમુદ્રના પારને પામી શક્તા નથી.
આશંસાદોષ વિના અર્થાત્ કોઈપણ પ્રકારની ભૌતિક આકાંક્ષારહિત, તે દાનાદિ ધર્મ, તે પુણ્યાનુબંધિ પુન્ય' ને બંધ કરાવનાર થાય છે. સાત્વિકદાન તથા ઈન્દ્રિયેનું દમન, પ્રભુ પુજાદિ ઉત્તમ અનુષ્ઠાનેનું આચરણ અને શાસ્ત્રોના પઠન પાઠન પૂર્વક પ્રભુના નામ અને ગુણેનું કીર્તન, મરણત કષ્ટમાં પણ સ્વધર્મનું પાલન, અન્તઃકરણની સરલતા, મન-વચન અને કાયાથી કઈ પણ પ્રકારે કઈ