________________
-
-
- - - - અનાજ
આત્માની સ્વભાવ દશા પ્રાપ્તિ માટે વ્યર્થ દોડધામ કરે છે. અધ્યાત્મી વિર્ય શ્રી આનંદઘજી મહારાજે કહ્યું છે કે – પરમ નિધાન પ્રગટ મુખ આગળ,
જગત ઉલંઘી હે જાય જિનેશ્વર જાતિ વિના જુએ જગદીશની,
અધોઅંધ પુલાય જિનેશ્વર આત્મહિતની અભિલાષા પ્રાયઃ સર્વ આત્માઓને હોય છે. પરંતુ અજ્ઞાનતાને કારણે, આત્માને, સ્થાને સ્થાને શિધતા ફરે છે. કહે છે કે આત્મા અથવા બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે? આ પ્રશ્નોના વાસ્તવિક ઉત્તર નહીં જાણવાવાળા અને જ્ઞાનદષ્ટિથી રહિત પુરૂષ, સ્વેચ્છાનુસાર માર્ગ બતાવી દે છે. આ પ્રમાણે જ્ઞાચક્ષુહીનગુરૂ અને શિષ્યની મંડળી બની જાય છે. જેથી
સ્વદેહમાં રહેલ આત્મતત્ત્વરૂપ નિધાનને પ્રાપ્ત કરી શકતા નથી. સ્વયં શુદ્ધચેતન્ય છે. પરંતુ વિભાવમાં પ્રવર્તવાથી જીવ, પુદ્ગલના સંગથી પોતાનું ભાન ભૂલી ગયા છે. અને તેથી જ તે પરમાત્મા સદશ હોવા છતા, ભિક્ષક બની, પરમાત્માની શોધમાં ઘૂમ્યા જ કરે છે. પરમનિધાનરૂપ આત્મત્વ સ્વયંમાં હોવા છતાં પણ, સ્વયંને ઓળખતે નથી. અને અન્ય સ્થાન પર પરમાત્માની શેધ કરે છે. માટે જેમ પ્રકાશત્પાદ વસ્તુની સહાયતાથી કોઈ પણ વસ્તુ જોઈ શકાય છે, તેમ આત્મતત્વને જેવાને-સમજવાને માટે પરમાત્માની દિવ્ય તિ જોઈએ, કે જેના દ્વારા જ
--
*
-
ન
ક
ર
અસિત
"
-
-
- *
*