SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ જૈન દર્શનના કવાદ ન્હવીય ની પ્રવૃત્તિ, અન્યાન્ય ગુણને સહાયરૂપે પ્રવર્તે છે. તેમાં વીય ગુણ સગુણાને સહાય કરે છે. જ્ઞાનગુણના ઉપયેગવિના વીયની પ્રવૃત્તિ થઈ શકતી નથી. માટે વીયને સહાય કરનાર તે માન ન ગુણુ છે. તથા જ્ઞાનમાં મગ્ન રહેવાનું ચારિત્રની સહાયતાથી થાય છે. અને પરરમણ ન થાય તે ચારિત્રને જ્ઞાનની સહાય છે. એ પ્રમાણે એક ગુણને અનન્ત ગુણુ સહાયક હાય છે. આ અનન્ત ગુણ નિધાનના સમૂહ, સંસારી અને સિદ્ધ સર્વ જીવામાં છે. સ‘સારી જીવામાં આ ગુણનિધાન, કર્માવરણથી આચ્છાદિત છે. અને સિદ્ધ પરમાત્મામાં કર્માવરણથી રહિત છે અર્થાત્ પ્રગટ રૂપે છે. / 3 = *? જે જીવાને આ અનંત ચતુષ્કગુણો પ્રગટ થઈ ગયેલ છે, તે જીવામાં પણ, પ્રગટ થયાની પહેલાં, અનાદિ કાળથી તે ગુણા કર્માવરણા દ્વારા આચ્છાદિત હતા. પરંતુ એ આવરણા હટી જવાથી તે ગુણેા તેઓમાં પ્રગટ થઈ ગયા છે. આ અનન્ત ગુણાના અધિપતિ આ આત્મા, પાંચ લબ્ધિ સહિત છે. તેમાં જ્ઞાનાદિ અનન્ત ગુણની પ્રવૃત્તિયામાં અન્યન્ય ગુણુ જે સહાય કરે છે. તે “ દાનલબ્ધિ ” છે. જે ગુણને જે ગુણની સહાયરૂપ શક્તિની પ્રાપ્તિ તે “ લાભલબ્ધિ ” છે. પાતાના અનન્ત ગુણને ભાગવવા તે ભાગલબ્ધિ છે. જ્ઞાનાદિ અનન્ત ગુણાના પર્યાયાને સમયે સમયે ઉપભોગ કરાવે તે “ ઉપભોગ ” લબ્ધિ. સવ ગુણેાની પ્રવૃત્તિરૂપ સ્વરૂપરમણમાં અપ્રયાસે સહજપણે અનન્ત આત્મશક્તિની સ્ફુર્ણા થાય, અર્થાત્ જીવના સર્વ ગુણેાની પ્રવૃત્તિમાં આત્મશક્તિની સહાયતા તે “ વી લબ્ધિ છે. હા હા
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy