SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મબન્ધના હેતુઓ ४०३ જો કે તે વિશેષ હેતુઓને સમાવેશ ચાર મુખ્ય હેતુમાંજ થઈ જાય છે, પરંતુ વિશેષ સમજણરૂપ થવાના ઈરાદે તે વિશેષ હેતુઓ કહ્યા છે. (૧) શંકા સમાધાન પછી પણ શાસ્ત્રને વિષે અશ્રદ્ધા રાખવાથી, જ્ઞાનનું ગેપન કરવાથી, હિંસા-દ્રષ–ઈર્ષાને લીધે જ્ઞાન આપવામાં સંકેચ રાખવાથી, જ્ઞાનેનતિના માર્ગમાં વિન નાખવાથી, સત્યમાર્ગને અપલાપ કરવાથી, સત્યને સત્યરૂપે જાણવા છતાં અસત્યરૂપે સ્થાપવાથી, જ્ઞાનીને અવર્ણવાદ બાલવાથી, વિનયહીન અને અકાલે ભણવાથી, જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. (૨) દર્શનીના દેષ ગ્રહણ કરવાથી, નાક-કાન વગેરે કાપવાથી અને હિંસાદિ પાપસ્થાનક આચરવાથી જીવ, દર્શના વરણીય કર્મ બાંધે છે. (૩) સર્વ પ્રાણ પ્રત્યે કરૂણું રાખવાથી, વ્રતધારીઓની ભક્તિ કરવાથી, સંયમ પાલનથી, કષાયને વિજય કરવાથી, અવિચલિતપણે કર્મનાં ફળ ભેગવવાથી, અપરાધીને પણ ક્ષમા આપવાથી, ચિત્તની વૃત્તિને નિરોધ કરવાથી અને દાદેવાથી, જીવ શાતાદનીયકર્મ બાંધે છે. ઉપરોક્ત કાર્યોથી વિપરીત વર્તન કરવાથી તથા દુખ શક-આકંદ-વધ-તાપ અને પરને વેદના કરવાથી, જીવ અશાતા વેદનીય કર્મ બાંધે છે. (૪) ઊસૂત્ર પ્રરૂપણ કરવાથી, પાપ માર્ગને ઉપદેશ
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy