________________
કર્મબન્ધના હેતુઓ
४०३ જો કે તે વિશેષ હેતુઓને સમાવેશ ચાર મુખ્ય હેતુમાંજ થઈ જાય છે, પરંતુ વિશેષ સમજણરૂપ થવાના ઈરાદે તે વિશેષ હેતુઓ કહ્યા છે.
(૧) શંકા સમાધાન પછી પણ શાસ્ત્રને વિષે અશ્રદ્ધા રાખવાથી, જ્ઞાનનું ગેપન કરવાથી, હિંસા-દ્રષ–ઈર્ષાને લીધે જ્ઞાન આપવામાં સંકેચ રાખવાથી, જ્ઞાનેનતિના માર્ગમાં વિન નાખવાથી, સત્યમાર્ગને અપલાપ કરવાથી, સત્યને સત્યરૂપે જાણવા છતાં અસત્યરૂપે સ્થાપવાથી, જ્ઞાનીને અવર્ણવાદ બાલવાથી, વિનયહીન અને અકાલે ભણવાથી, જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે.
(૨) દર્શનીના દેષ ગ્રહણ કરવાથી, નાક-કાન વગેરે કાપવાથી અને હિંસાદિ પાપસ્થાનક આચરવાથી જીવ, દર્શના વરણીય કર્મ બાંધે છે.
(૩) સર્વ પ્રાણ પ્રત્યે કરૂણું રાખવાથી, વ્રતધારીઓની ભક્તિ કરવાથી, સંયમ પાલનથી, કષાયને વિજય કરવાથી, અવિચલિતપણે કર્મનાં ફળ ભેગવવાથી, અપરાધીને પણ ક્ષમા આપવાથી, ચિત્તની વૃત્તિને નિરોધ કરવાથી અને દાદેવાથી, જીવ શાતાદનીયકર્મ બાંધે છે.
ઉપરોક્ત કાર્યોથી વિપરીત વર્તન કરવાથી તથા દુખ શક-આકંદ-વધ-તાપ અને પરને વેદના કરવાથી, જીવ અશાતા વેદનીય કર્મ બાંધે છે.
(૪) ઊસૂત્ર પ્રરૂપણ કરવાથી, પાપ માર્ગને ઉપદેશ