SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની વિભાવ શા જેટલા અંશે સાફ થાય છે, તેટલા અંશે જ્ઞાનાદિશુણાના યેાપશમ વિશેષ પ્રમાણમાં થાય છે. ક્ષયે પશમની વિશેષતા અનુસારે તેને, ચઢતાં ગુઠાણાંનાં નામ દેવામાં આવ્યાં છે. શુદ્ધ આત્મામાં તે શરીર-કર્માદિ કઈ પણ નહી. હાવાથી ક્ષયાપશમ કે ગુણુઠાણાં પણ નથી. ૫૯ પ્રત્યેક વસ્તુ ઉપર એ દૃષ્ટિએથી વિચાર કરી શકાય. છે. એક આત્મિક દૃષ્ટિથી અને બીજી પૌદ્ગલિક દૃષ્ટિથી. આત્મા શુદ્ધ સ્વરૂપી છે, કમ રહિત છે. એ દૃષ્ટિ નિશ્ચય. દૃષ્ટિ છે અને તાત્ત્વિક છે. એ દૃષ્ટિથી વિચાર કરતાં જે જે ક્ષયે પશમ કે ગુણસ્થાનકે આત્મિય ગુણાનુ` પ્રકટીકરણ અપૂર્ણ હાય ત્યાં ત્યાં સ્પષ્ટ સમજાય છે કે એટલા કર્મ ભાગ (મલીનતા વાળા ભાગ) ખાકી છે. કૅમરૂપ મલિનતા તે આત્માના ઘરની નથી, પરંતુ પુદ્ગલના ઘરની છે. પની છે. એટલે શુદ્ધસત્તાવાલી નિમ લદષ્ટિથી તે ક્ષયાપશમ અને ગુણસ્થાનક, જડ પુદ્ગલને લઈને બનેલાં છે. પૌદ્ગલિકદ્રષ્ટિથી વિચારતાં તે આત્મિકણાના ક્ષયે પશમમાં અગર ગુણુસ્થાનકમાં કર્મનું પ્રમાણ જેટલુ ઓછુ છે, તેટલા જ આત્મગુણુ પ્રગટ થયા છે. એવી રીતે ક્ષાપશમની વૃદ્ધિમાં આગળ આગળનાં ગુણુસ્થાનની પ્રાપ્તિ. થાય છે, તેમ તેમ કમ એછાં થાય છે, જેમ જેમ કમ નુ પ્રમાણ વિશેષ વિશેષ ઘટતું જાય છે, તેમ તેમ આત્મગુણુની પ્રગટતામાં વૃદ્ધિ જ થતી રહે છે. એમ થતાં થતાં સવ કર્માંનેદ. કે
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy