________________
'
""w"*
છે.
પ્રકૃતિ બંધ
૨૪ કરે છે. બાળક જેમ જેમ મેટું થતું જાય છે, તેમ તેમ તેનું તેજસ શરીર, આખા શરીરમાં નવાં નવાં તૈજસપુગેલેથી બનતું રહી શરીરમાં ફેલાતું જાય છે.
પામેલ પ્રાણિના બાહ્ય શરીરમાં તેજસ શરીર: હોતું જ નથી. મૃત્યુકાળના અમુક ટાઈમ પહેલાં તેના બાહ્ય શરીરના અવયરૂપ હાથપગમાં ફેલાયેલ તૈજસ શરીરરૂપ ગરમી, ધીમે ધીમે હટવા માંડે છે. હાથ પગ. ઠંડા પડે છે, ત્યારે મરનારના સંબંધીઓ સમજી શકે છે. કે મૃત્યુ નજીક છે. શરીરમાંથી જીવ ચાલ્યા જાય છે, એટલે મૃત શરીરના કોઈપણ ભાગમાં લેશ માત્ર ગરમી રહેતી નથી,
તેવા સમયે હાથપગની નાડીઓના કંપનને કે હૃદયના ધબકારાને પૂરે ખ્યાલ ન પામી શકાય તે, ડૉકટર કે હોશિયાર વૈદ્યના અભાવે ગ્રામ્ય લેકે મૃત્યુ પામતા. મનુષ્યના મસ્તક ઉપર, થીનું ઘી મુકી શરીરની ગરમીને તપાસે છે. તે દ્વારા શરીરમાં ગરમીને બિસ્કુલ અભાવ જણાય તે માની લે છે કે, જીવ ચાલ્યા ગયે. કારણ કે ગરમીરૂપ તે તૈજસ શરીર, બાહ્ય શરીરમાં જીવ વિના ટકતું નથી.
જૈનદર્શનમાં કથિત આ તૈજસશરીર અંગેની હકીકત આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સિદ્ધ થઈ ચૂકી છે. શરીર શાસ્ત્રીઓ કહે છે કે - જે. ૧૬