SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની . વિભાવ દશા પણ ગ વિગેરે નામથી પણ ઓળખાય છે. જ્ઞાન, સાકાર અને સવિકલ્પ છે. દશન તે નિરાકાર અને નિવિકલ્પ છે. ઉત્પત્તિનીષ્ટિએ જ્ઞાનની પહેલું ક્રેશન હેાવા છતાં પણ નિ યાત્મકનાકારણે જ્ઞાન, અધિક મહત્ત્વવાળુ' હાવાથી આત્માના ગુણુ। પૈકી જ્ઞાનને સર્વ પ્રથમ ગુણતરીકે ગણાવ્યું છે. વ્યક્તઉપયાગને જ્ઞાનેાપયેાગ અને અવ્યક્ત ઉપયેગને દનાપયેગ કહેવાય છે. દશનાયાગ પહેલા હાવા છતાં. તે ઉપયાગ, જ્ઞાનાપયેાગસ્વરૂપે પરિણમે જ એવા નિયમ નથી. પરંતુ જ્ઞાને પયાગ પહેલાં તે દશનાપયેાગ હાવા જ જોઈ એ. - કોઈ માણસ કારેક કોઈ દ્રશ્યને જોવામાં અગર કોઈકની સાથે અત્યંત જરૂરી વાતચિત કરવામાં તલ્લીન મનેલા હોય છે, ત્યારે પાસેથી નીકળનાર માણસના તેને ખ્યાલ પણ રહેતા નથી. પાસેથી નીકળતા માણસ તેની નજર આવે છે, અને તેના સૂક્ષ્મ ઉપયાગરૂપ દર્શીન પણ પ્રવર્તે છે. પર`તુ તે ઉપયાગ, દ્રશ્ય જોવામાં વર્જાતા ઉપચાગ જેટલા કે વાતચીત કરવાવાળા માણસ પ્રત્યેના ઉપયેગ જેટલા વ્યક્ત-પ્રગટ નહી' હાવાથી દર્શીનેાપયેાગરૂપે પ્રવતી ને અટકી જાય છે. જેથી નીકલનાર તે માણુસ કેણુ હતા, એવા વ્યકત ઉપયાગ કે જ્ઞાનાપયેાગ થતી શકતા નથી. દર્શન એ છદ્મસ્થના જ્ઞાનની પ્રારંભિકભૂમિકા છે. તેથી સામાન્ય ધર્મ બાધક જ્ઞાનાપયેાગ એ જ દશનાપયેાગ છે..
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy