SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ३७७ on કર્મબન્ધના હેતુઓ તેથી વિરમે પણ નહિં. પરંતુ એક વ્યાવહારિક દ્રષ્ટાંતથી આ હકીકત સમજાય તેવી છે. ઘરમાં વીજળી રાખનાર આ માસ વીજળીને ઉપયોગ ન કરે, છતાં કનકસન ચાલુ રાખે ત્યાં સુધી, મેઈન ચાર્જતે વીજળી કંપનીને ભર પડે છે. ભાડુતી મકાન ખાલી કરી બીજા મકાનમાં રહેવા જવા છતાં, ખાલી કરેલ મકાન ઉપરથી પિતાને કબજે ઉઠાવી લેવા પૂર્વક, મકાનમાલીકને મકાન સુપ્રત ન કરે, ત્યાં સુધી, વિના ભેગળે પણ મકાનનું ભાડું મકાન માલીકને ભરવું જ પડે છે. આવાં તે વ્યાવહારીક દ્રષ્ટાંતે અનેક છે, કે વિના ભગવ્ય પણું ચીજ ઉપરને પિતાને હક્ક ન ઉઠાવે તે, તે ચીજ અંગેની નુકસાની ભેગવવી પડે છે. પૂર્વભવેમાં વસ્તુના સંબંધ સમયે પણ કર્યાશ્રવનું કારણ તે વસ્તુ નહિં; પણ વસ્તુ પ્રત્યેને રાગ હતે. એટલે વસ્તુ છોડવી પડી, પણ વસ્તુ પ્રત્યેને રાગ નહિં છૂટ હેવાથી, કર્માશ્રવ ચાલુ રહે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. આ રીતે ભવાંતરમાં મનથી નહિ વોસિરાવેલ શોઆદિ સામગ્રી વડે, જગતમાં થતી હિંસાના પાપથી આ જીવને કર્મને આશ્રવ તે ચાલુ જ રહે છે. વળી વર્તમાન કાળે, પાપ પ્રવૃત્તિ થાય તેવાં કેટલાંક કાર્યોથી નિવૃત્ત હેવા છતાં પણ તે કાને અનુકુળ સામગ્રી અંગે પચ્ચકખાણ (શપથ) નહિં કરનાર છનું અવિરતિપણે તે ચાલુ જ છે. કારણ કે
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy