SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ જૈન દનના કર્મવાદ भव बीजाङ्कुर जनना, रागाद्याः क्षय मुपागतायस्य । -ત્રહ્મા વા વિષ્ણુવા, રોઝિનો વા નમસ્તસ્મૈ ।। સ'સારરૂપી ખીજાકુંર પેદા કરનાર રાગાદિ દોષ જેના નષ્ટ પામ્યા છે, તે નામથી તે! ભલે બ્રહ્મા હા, વિષ્ણુ હા, હર હો, અથવા જિન હો, સર્વને અમારા નમસ્કાર હો. અહીં રાગાદિ શબ્દથી રાગ વીગેરે અઢાર દાષા સમજવા. દાનાન્તરાય, લાભાંતરાય, ભાગાંતરાય, ઉપભાગાંતરાય, વીર્યાન્તરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જીણુપ્સા, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ, એ અઢાર દોષરહિત હોય, તે જ સ-જિનેશ્વર દેવ કહેવાય છે. ** એવા દેવે પ્રરૂપેલ માર્ગાનુસારે કેવલ મેક્ષમા ની જ સાધના કરનાર, પંચ મહાવ્રતધારી, કંચન કામિનીના સવથા ત્યાગી, તે ગુરૂ, અને અહિ'સા લક્ષણ પ્રધાન જ ધમ છે. આવા દેવદ્વારા પ્રરૂપિત, આવા ગુરૂદ્વારા ઉપદેશિત તત્ત્વ જ, યથાર્થ તત્ત્વ છે. સાચા સન દેવને સ્વીકારવામાં પણ કેટલા નિષ્પક્ષપાત અથવા કદાગ્રહ રહિતપણું છે ? વ્યક્તિરાગ નહિ હોતાં ગુણુરાગની પ્રચુરતા આમાં કેટલી છે, તે સ્પષ્ટપણે સમજાઈ શકે તેવુ છે. આમાં મારૂ તે સાચું નહિં, પણ સાચું તે મારૂ, એ દૃષ્ટિ છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy