________________
७४
જૈન દર્શનને કર્મવાદ ૯. તેજસ શરીર અને ભાષા માટે અગ્રહણ યોગ્ય મહાવર્ગણ.
૧૦. ભાષા માટે ગ્રહણ 5 મહાવણ.
૧૧. ભાષા અને શ્વાસોચ્છવાસ માટે અગ્રહણ ગ્યા મહાવર્ગણ.
૧૨. શ્વાસોચ્છવાસ માટે ગ્રહણ એગ્ય મહાવર્ગણ.
૧૩. શ્વાસોચ્છવાસ અને મને માટે અગ્રહણ ગ્ય મહાવર્ગણા.
૧૪. મને માટે ગ્રહણ યોગ્ય મહાવર્ગણ. ૧૫. મન અને કર્મ માટે અગ્રહણ યોગ્ય મહાવગણ. ૧૬. કર્મ માટે ગ્રહણ યોગ્ય મહાવણ
આ ઉપરાંત બીજી પણ કેટલીક મહાવર્ગણાઓ છે; પરંતુ અહિ તે આપણે કર્મ માટે ગ્રહણગ્ય મહાવર્ગ (કાર્પણ વણા) ને સમજવાની જરૂર હોવાથી આ સેળ. મહાવણનું સ્વરૂપજ વિચારવું જરૂરી છે.
ઉપરોક્ત દરેક મહાવણમાં જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વગણ સુધીની પેટા વર્ગણાઓ હોય છે. દરેક પિટા વર્ગ ણામાં અનંત સ્કંધ હોય છે. તે તમામ સ્કર્ધ સરખી સંખ્યા પ્રમાણુ પરમાણુયુક્ત હેવાથી તે તમામ ની. એકજ વગણ (જાત) કહેવાય છે.
દરેક મહાવર્ગણામાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ