SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ -- --- * * * * * * * * * * * * * આત્માની વિભાવ દશા ન્દ્રિય પ્રાણિના ચિતિત અર્થને જાણી શકવાની જ્ઞાનશક્તિને મન:પર્યવજ્ઞાન કહેવાય છે. જગતમાં કેટલાક જીવે સંગ્નિ છે. અને કેટલાક અસંગ્નિ છે. ભૂતકાળમાં શું બન્યું? અમુક કાર્યનું શું પરિણામ આવ્યું હતું ? હવે આનું શું પરિણામ આવશે? અને હવે શું કરવું? ઈત્યાદિ દીર્ઘકાળના વિચારપૂર્વક કાર્યમાં પ્રવૃત-નિવૃત્ત થવાની સંજ્ઞાવાળા જે જીવે છે, તે સંgિ-. કહેવાય છે. આ સંજ્ઞિજી મને વિજ્ઞાનવાળા છે. જે જીવે, વર્તમાનકાળના વિષયના જ ઉપગવાળા છે, તે અસંજ્ઞિ કહેવાય છે. આ જીવોને ભૂત-ભવિષ્યની વિચારશક્તિવાળું મને વિજ્ઞાન નહીં હોવાથી વત્તમાન ઉપકવવાળા સ્થાનથી ખસી જાય છે. પરંતુ ભૂતકાળના દુઃખને કે ભાવિકાળમાં દુઃખદાયીસ્થાનને તેમને ખ્યાલ પેદા થઈ શક્ત નથી. સંરિપંચેન્દ્રિય વિચાર કરવા ટાઈમે પિતાના આત્મવીર્યથી અને કાયાગનાબળથી મને વર્ગણાના પુગલેને આકષીને વિચારવામાં કામ આવે તેવા મનપણે. પરિણાવી તેનું મન બનાવી, વિચાર કરવામાં તેને ઉપયોગ કરી, પછી તરત જ મનના તે યુગલેને છોડી દે છે. આ રીતે હરેક ટાઈમે વિચાર કરવામાં મને વગણના પગલે ઉપર ગ્રહણ દ્વારાજ મનથી વિચાર કરી શકાય છે. મનવાળા જે. ૪
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy