SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કે એ વ " * * * * * * * * * * * - જૈન દર્શનને કર્મવાદ ધિક પ્રમાણમાં પણ જોવામાં આવે છે. એકના એક જીવમાં પણ એકથી અન્ય સમયમાં આ લાગણીઓનું જૂનાધિકપણું હોય છે. એક સમયે અનુભવેલી તે લાગણીઓનું, અન્ય સમયે સ્મરણ પણ થયા કરે છે. આવી લાગણીઓ-પદાર્થ સ્વરૂપને ખ્યાલ–અને ભૂતપૂર્વ લાગણીઓનું સ્મરણ, જીવને અનુભવવામાં જીવને ચૈતન્યગુણ અર્થાત્ જ્ઞાનગુણ છે. જ્યાં જ્ઞાનગુણ યા ચૈતન્યગુણ છે, ત્યાં જ આ બધા અનુભવ છે. જ્ઞાનગુણના અભાવે જડપદાર્થમાં તેવી લાગણીઓને અનુભવ હોઈ શકતા નથી. આ જ્ઞાનગુણ એ, જીવમાં જ હોય. જીવ સિવાય જ્ઞાન ગુણ હોય જ નહીં, અને જ્ઞાનગુણ વિનાને જીવ પણ ન હોય. ગુણ અને ગુણને અભેદ સંબંધ હોય છે. જીવે ધારણ કરેલ શરીરના કોઈ અવયવને એ જ્ઞાનગુણ હેઈ શકતું નથી. શરીરમાંથી જીવ ચાલ્યા ગયા પછી, શરીર તેના સંપૂર્ણ અવય સહિત પડ્યું હોય છે. પરંતુ તેમાં ઉપરેત લાગણીઓ પ્રગટાવનાર ચૈતન્યપણું હતું નથી. એટલે માનવું જ પડે છે કે ચૈતન્ય એ શરીરને નહીં પરંતુ જીવને જ ગુણ છે. કેટલાક માણસે ઉપરોક્ત લાગણીએને સમજવાનું, વિચારવાનું, યાદ રાખવાનું, આગળ પાછળની વાર્તાની મેળવણી કરવાનું, અમુક વાતને જીવનમાં અમલ કરવાનું, ત્યાગ કરવાનું, એ વીગેરેને નિર્ણય કરનાર, તે જીવનું મગજ છે, એમ માને છે. પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી છે. કારણકે હજારે કે લાખે વર્ષનાં મડદાંને પણ મગજ હોય છે. તાત્કાલિક મૃત્યુ પામેલ એક સારા વિદ્વાન બુદ્ધિશાળી મનુષ્યના મૃતદેહમાં પણ મગજ તે વિદ્યમાન
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy