________________
- ૨૭૦
જૈન દર્શનને કર્મવાદ માર્ગે ચાલ્યા જાય છે. બસ ! આ ત્રણ શબ્દો જ ચિલાતીપુત્ર (ચેર અને ખૂનીને ઉદ્ધાર કરે છે. કહેવત પણ છે કે, તેજીને ટકેર બસ છે. શાણાઓ શાનમાં સમજી જાય છે. ચિલાતી પુત્ર શબ્દોની વિચારણા કરે છે, તરવારને તીલાંજલી આપે છે, મસ્તક મૂકી દે છે. ' લોહીના સ્વાદથી આકર્ષાઈને આવેલી કીડીઓ તેના - શરીરને ચલણ બનાવે છે. ખૂની, ચેર સમભાવે સહન કરી સદ્ગતિએ સંચરે છે. આ પ્રેભાવ ઉચ્ચગેત્રને છે. ઉચ્ચકુલને છે. ઉચ્ચગેત્રના સંસર્ગમાં આવનારના સંસ્કાર પણ ઉત્તમ પડે છે. ચાર લૂંટારાના ઘરે રહેતે પોપટ
મારે, લુટો” એમ બેલે છે, કેમકે તે તેવું બોલતાં શીખે છે. સાધુ, ભગત વગેરેને ત્યાં રહેલે પોપટ “રામ - રામ” “સીતારામ” વગેરે બેલશે. કેમકે તે તેવું બેલતાં શીખે છે. ઉચ્ચગેત્રમાં ધર્મના સંસ્કારે છે. નીચ ત્રમાં નરસા સંસ્કારે છે. નીચ ગેત્રવાળો ધર્મ ન પામે તેમ નહિ, પણ પામવામાં મુશ્કેલી પડે છે. લેવામાં સુવર્ણ થવાની યોગ્યતા છે, પણ રસ કે પારસમણિને સંગ થાય તે.
સુવર્ણમાં તે સ્વાભાવિક સુવર્ણપણું છે જ. તેમ ઉચ્ચગેત્રમાં ઉચ્ચ સંસ્કારે સ્વભાવથી જ સાંપડે છે. ત્યાં તે ધર્મના સંસ્કાર જન્મથી સિદ્ધ છે. ધર્મ કરવા માટેની અનુકૂલતાઓ ત્યાં સંકળાયેલી છે. બહારથી ધર્મ લાવ પડતું નથી.