SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - કે ;144 " 1 1 , પુદ્ગલ ગ્રહણ અને પરિણમન ૧૨૭ આત્મામાં શક્તિરૂપે રહેલું વીર્ય, તે લબ્ધિવીર્ય, અને તે વીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત મન-વચન અને કાયારૂપ સાધન, તે કરણવીર્ય છે. કરણવીર્યમાં આત્મિક વીર્યના વાહન રૂપથી વીર્ય શબ્દને ઉપચાર છે. આત્મજ્ઞાન રહિત જીવને વીર્યગુણની પ્રાથમિક સમજ, કરણવીર્ય દ્વારા જ આપી શકાય છે. કારણ કે લબ્ધિવીર્ય પ્રગટ હોવામાં કરણવીર્ય સંબંધ ધરાવે છેમાટે તે ઉપચાર યોગ્ય છે. વાસ્તવિક રૂપથી તે વીર્ય એ શરીરની નહીં, પરંતુ આત્માની વસ્તુ છે. વીર્ય એ શરીરને ગુણ નથી, પરંતુ શરીરનું સર્વ પ્રકારનું સંચાલન કરવાવાળે જે આત્મા, શરીરમાં રહેલો છે, તેને ગુણ છે. - વીર્યના સત્ય સ્વરૂપથી અજ્ઞાત લેકે, શરીરની તાકતને-બળને જ વીર્ય સ્વરૂપમાં સમજે છે. પરંતુ શરીરની અંદર રહેલું વીર્ય તે, પુદગલમાંથી બનેલું હેવાથી તે તે પૌગલિક વીર્ય કહેવાય છે. આ પૌગલિક વીર્યની પ્રગટતાને આધાર, આત્માના વીર્ય ગુણના પ્રગટીકરણ પર જ છે. Ad, રબાન છે - - = = . જો કે મ * n - * * * * * - - - જ - * G+ + 4 = '1* જ'' , ના .. જગતના નાના મોટા સર્વ પ્રાણીઓની મન-વચન તથા શરીરની સ્કૂલ યા સૂક્ષમ પ્રવૃત્તિમાં આત્માનું વીર્ય જ કામ આપે છે. મન-વચન અને કાયા તે જડ હોવાથી, આત્માના વીર્યવિના કેઈપણ પ્રકારની ક્રિયા કરી શકતાં નથી. કેટલાક પ્રાણિઓમાં શારીરિક બળ ઉત્કૃષ્ટ હોવા છતાં પણ, , જા , * * * * * * * * * બ મ * * * * * * * * * * * * * *! * - * * --- , * * * * ન +, * * * * * * * * - * - નાર 8 +*, *
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy