________________ - 117 - વેગે ચિત્રકૂટ પ્રતિ, પોતાના બલ ઉપર આશ્રય કરનાર સિંહની પેઠે, જઈ પહે -54 એકજ સુપુત્રવડે સિંહણ નિર્ભય ઉધે છે, અને દશપુત્રવાળી છતાં પણ ગધેડી ભાર વહે છે–પપ સીહન સુણઈ ચંદબલ ન જોઈ પણ રિદ્ધિ એકલુ ગયઘડ દલઈ જિહિંસાહસ તિહિં સિધ્ધિ–૫૬ એક છતાં પણ જે સકલ કાર્ય કરવા સમર્થ છે તે સત્ત્વાધિક હોય તેજ ઘણો છે. ચંદ્ર છે તે સર્વ દિશાનાં મુખને પ્રકાસે છે, બાકી તારાના બધા સમૂહથી પણ કાંઈ તેમાંનું થઈ શકતું નથી–૫૭, સાહસપૂર્ણ, સ્વબલાધિષિત, શ્રીવિક્રમ એ ઘર વનમાં ગયે, અને - ક્ષેત્રના અધિષ્ઠાતા, એવા મેઘકાલને વિનતિ કરી કે તમારી આજ્ઞા હોય તે હુ કુંડમાં સ્નાન કરવા જાઉં. હે મહાત્મા! જે કાંઇ છિદ્ર, ઉપદ્રવ, ઘાત, આદિ હોય તે તમે નિવારણ કરજે-૫૮-૫૯ . બન્ને કુંડમાં સ્નાન કરી પ્રભાવ અનુભવીને શ્રી સીતારામને જે કુંડ ત્યાં સાહસવાનું ભૂપાલ ગો-૬૦ તમત્રપુસમાન કુંડમાં ભૂપે સ્નાન કર્યું તે તુરત તે જલ ગાયના દૂધ જેવું થઈ રહ્યું અને સુગંધી તથા ટાઢું શીતલ બની ગયું-૬૧ : - ' પછી હિમ જેવું શિતલ જે ઉદક હતું તેમાં રાજાએ પ્રવેશ કર્યો તે તેના પ્રભાવથી પોતે ઇંદ્ર કરતાં પણ અધિક થઈ ગયે-૬૨ શ્રી રામ અને સીતાની મૂર્તિને પ્રણામ કરીને રાજાએ, મઠ આશ્રમ પર્વતાદિથી પરિપૂર્ણ એવા સમીપમાં આવેલા વનને જોવા માંડયું–૬૩ * વનમાં વિંધ્યવાસિની દેવીનું સ્થાન જે મહા બીભત્સ અને રિદ્ર હતું, તેમાં કેતુકથકી રાજા પેઠે-૬૪ એક પાસે કંકાલ, તાલ, ઉત્તાધ ગણ સમેત ઉભો છે, એવી મહરેદ્ર, બુમુક્ષાથી બેશી ગયેલી કૂખવાળી, મત્રપાનથી ઉન્મત્ત, ક્રૂર, સંહારકારિણી, પુણ્યાત્માના નહિ પણ પાપીઓના પ્રાણની હણનારી, પેલા કુંડની રક્ષા કર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust