________________ 156 આવું તેમનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે અહો લેકે ! આના આ પ્રસંગથી હું આજ અનૃણ થઇ--૨૭ મેં આંખુ જગત્ ગણદેષવજત કર્યું, ને આ બ્રાહ્મણ પણ મને એના ત્રણમાંથી આજ મુક્ત કરશે-૨૮ .. આ વિપ્રરાજે મને વનમાં જીવ આપે છે, એટલે મારું રાજય, મારૂં ઘર, મારૂં વિત્ત બધું એનું જ છે–૨૯ આમ બેલીને વિક્રમરાજાએ તેને ભૂષણ વસ્ત્ર આપી અને પાલખીમાં બેસારી ઘેર એકલી દીધે-૩૦ પ્રભાતસમયે તે બ્રાહ્મણ વીરસેનને લઈને આવ્યું, તે જોઈને લેકે મહા આશ્ચર્યમાં પડયા--૩૧ " સર્વે લોકોએ વિક્રમની સભામાં જઈને વિનતિ કરી કે હે ભૂપાલ! આ તમારે સવંભરણભૂષિત પુત્ર ર-૩૨ રાજાએ કહ્યું કે તમારા જેવા ઉપકારીને મેં આ અપકાર કરે ધાર્યો! અહો મારા જે કોઈ યે નહિ હોય કે થશે નહિ!-33 , આ પૃથ્વી તો બેજ જણથી ધારણ થઈ રહી છે, ને પૃથ્વીએ પણ બેજ જણને ધારણ કર્યા છે, એક તે પરોપકારનો કરનાર, અને બીજે પરોપકારને જાણનાર--૩૪ - દેવદત્તે નૃપને કહ્યું કે મેં મહારાજ ! આપના સત્ત્વની પરીક્ષા કરી, આપ ચિરંજી, ચિર આનંદ પામે, ને ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી વિજયી થાઓ-૩૫ ' આટલી વાત કહીને ભેજરાજાને અપરાજિતાએ કહ્યું કે હે રાજા! શ્રી વિક્રમાદિત્યની કૃતજ્ઞતા વા પ્રકારની હતી-૩૬ માટે કે પત્તમ! તમારામાં પણ કદાપિ એવું સામર્થ્ય હોય તે આ રમ્ય સિંહાસને બેસે-૩૭ : આવું અપરાજિતાનું યથાર્થ વચન સાંભળીને, ભેજરાજા તુરત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust